1. Home
  2. Tag "cm yogi"

મહાકુંભમાં અયોગ્ય સુવિધાઓના આક્ષેપ સાથે અખિલેશ યાદવે CM યોગી ઉપર કર્યાં પ્રહાર

લખનૌ: સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નામ લીધા વિના તેમના પર કટાક્ષ કરતા કહ્યું હતું કે,અભદ્ર નિવેદનો દર્શાવે છે કે જ્યારે નકારાત્મકતા ચરમસીમાએ હોય છે, ત્યારે દેશ, સમય અને સ્થળની ગરિમાની પરવા કર્યા વિના માનસિકતા શબ્દોના રૂપમાં પ્રગટ થાય છે. સમાજવાદી પાર્ટીના વડા યાદવે તેમના સત્તાવાર ‘X’ એકાઉન્ટ પર એક પોસ્ટમાં જણાવ્યું […]

ઉત્તરપ્રદેશઃ હારથી હતાશનો ગુસ્સો ગૃહમાં નહીં નીકાળવા માટે સીએમ યોગીએ વિપક્ષને કરી અપીલ

લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજેટ સત્ર પહેલા કહ્યું હતું કે મને આશા છે કે હારથી હતાશ વિપક્ષ ગૃહ પર પોતાનો ગુસ્સો નહીં કાઢે, પરંતુ ગૃહની કાર્યવાહી સુચારુ રીતે ચલાવવામાં સકારાત્મક યોગદાન આપશે. બજેટ સત્ર પહેલા પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું, “રાજ્યપાલનું ભાષણ અને બજેટ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે, જેમાં માત્ર વિપક્ષ જ નહીં પરંતુ ગૃહના […]

મહાકુંભથી ઉત્તરપ્રદેશને 3 લાખ કરોડની આવકનો અંદાજ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં આયોજિત મહાકુંભમાં યોગી સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા છે. બીજી તરફ વિપક્ષ મહાકુંભના આયોજન અંગે સરકાર પર સતત પ્રશ્નો ઉઠાવી રહ્યું છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર મહાકુંભનું બ્રાન્ડિંગ કરી રહી છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મોટો દાવો કર્યો છે. લખનૌ ફ્લાયઓવરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સીએમ યોગીએ કહ્યું, ‘સૌ પ્રથમ, હું અટલજીના […]

CM યોગીએ મહાકુંભ દરમિયાન ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન અંગે નિર્દેશ કર્યા

નવી દિલ્હીઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ દરમિયાન ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન અંગે નિર્દેશ કર્યા છે. સોમવારે રાત્રે, તેમણે વીડિયો કોન્ફરન્સિંગથી વહીવટી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં માઘ પૂર્ણિમાનાં અવસરે યોજાનારા મહાકુંભ સ્નાનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે મહાકુંભમાં ભક્તોની સંખ્યા વધી રહી છે અને 12 ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાના દિવસે ખાસ […]

મહાકુંભઃ ભૂટાનના રાજાએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન મંગળવારે ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. દરમિયાન CM યોગી આદિત્યનાથ અને જળશક્તિ મંત્રી સ્વતંત્ર દેવ પણ હાજર રહ્યા હતા. ખ્યમંત્રી યોગી અને ભૂટાનના રાજા લખનૌથી એકસાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા. એરપોર્ટથી બંને રોડ માર્ગે સંગમ કિનારે પહોંચ્યા. અને અરૈલ ઘાટથી હોડીમાં બેસી […]

સીએમ યોગીએ મહાકુંભમાં પહોંચી નાસભાગની દુર્ઘટના પર કહી મોટી વાત

પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ બાદ સીએમ યોગી આદિત્યનાથ પ્રથમ વખત મહાકુંભનગર પહોંચ્યા હતા. સીએમએ એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ મૌની અમાવસ્યાના દિવસે થયેલી નાસભાગનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હું તે સંતોને નમસ્કાર કરું છું. જેમણે મૌની અમાવસ્યાના દિવસે સંકલનમાં કામ કર્યું હતું. સનાતન ધર્મમાં યોગદાન આપવાની વાત આવે ત્યારે આપણે આગળ છીએ. […]

મહાકુંભમાં ફરીથી લાગી આગ, ટેન્ટ સિટીમાં લાગેલી આગમાં 12 જેટલા ટેન્ટ બળીને રાખ

આગની આ ઘટનામાં સદનસીબે જાનહાની ટળી ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો લખનૌઃ મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે આનવી રહ્યાં છે. હજુ ગઈકાલે જ ભાગદોડમાં 30 વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં આજે ફરીથી મહાકુંભમાં આગની ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ […]

મહાકુંભમાં નાસભાગ: CM યોગીએ અધિકારીઓ સાથે કરી બેઠક, વરિષ્ઠ અધિકારીઓ સ્થળ દોડી ગયા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અગ્રણી સંતોએ મૌની અમાવસ્યાના પવિત્ર સ્નાન ઉત્સવ પર સંગમમાં પવિત્ર સ્નાન કરવા આવેલા ભક્તોને અપીલ કરી છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું છે કે ભક્તોએ માતા ગંગાની નજીકના કોઈપણ ઘાટ પર સ્નાન કરવું જોઈએ અને સંગમ નાક તરફ જવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. સ્નાન કરનારાઓ માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્યા છે, જ્યાં તમે […]

મહાકુંભમાં ભોગદોડમાં 31ના મોતની આશંકા, ભીડ દૂર થયા બાદ શરૂ થશે અખાડાઓનું અમૃત સ્નાન

મહાકુંભ નગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં મૌની અમાવસ્યાના અવસર પર સ્નાન કરનારાઓની વિશાળ ભીડમાં ભાગદોડને કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. તેમજ પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ સતત સંપર્ક જાળવી રાખ્યો છે અને પીડિતોને શક્ય તેટલી મદદ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો […]

મહાકુંભઃ કેટલીક મહિલાઓ ગૂંગળામણને કારણે બેભાન થઈ, પીએમ મોદી સીએમ યોગીના સતત સંપર્કમાં

નવી દિલ્હીઃ PM મોદી પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે એક કલાકમાં બે વાર ફોન પર વાત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ઘટના પર સતત નજર રાખી રહ્યા છે . તેમણે ફરી એક વખત ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code