1. Home
  2. Tag "cm yogi"

મહાકુંભમાં ફરીથી લાગી આગ, ટેન્ટ સિટીમાં લાગેલી આગમાં 12 જેટલા ટેન્ટ બળીને રાખ

આગની આ ઘટનામાં સદનસીબે જાનહાની ટળી ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો લખનૌઃ મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે આનવી રહ્યાં છે. હજુ ગઈકાલે જ ભાગદોડમાં 30 વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં આજે ફરીથી મહાકુંભમાં આગની ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ […]

મહાકુંભમાં નાસભાગ: CM યોગીએ અધિકારીઓ સાથે કરી બેઠક, વરિષ્ઠ અધિકારીઓ સ્થળ દોડી ગયા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અગ્રણી સંતોએ મૌની અમાવસ્યાના પવિત્ર સ્નાન ઉત્સવ પર સંગમમાં પવિત્ર સ્નાન કરવા આવેલા ભક્તોને અપીલ કરી છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું છે કે ભક્તોએ માતા ગંગાની નજીકના કોઈપણ ઘાટ પર સ્નાન કરવું જોઈએ અને સંગમ નાક તરફ જવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. સ્નાન કરનારાઓ માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્યા છે, જ્યાં તમે […]

મહાકુંભમાં ભોગદોડમાં 31ના મોતની આશંકા, ભીડ દૂર થયા બાદ શરૂ થશે અખાડાઓનું અમૃત સ્નાન

મહાકુંભ નગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં મૌની અમાવસ્યાના અવસર પર સ્નાન કરનારાઓની વિશાળ ભીડમાં ભાગદોડને કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. તેમજ પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ સતત સંપર્ક જાળવી રાખ્યો છે અને પીડિતોને શક્ય તેટલી મદદ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો […]

મહાકુંભઃ કેટલીક મહિલાઓ ગૂંગળામણને કારણે બેભાન થઈ, પીએમ મોદી સીએમ યોગીના સતત સંપર્કમાં

નવી દિલ્હીઃ PM મોદી પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે એક કલાકમાં બે વાર ફોન પર વાત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ઘટના પર સતત નજર રાખી રહ્યા છે . તેમણે ફરી એક વખત ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી […]

UP આગામી 4 વર્ષમાં ‘એક ટ્રિલિયન ડોલર’નું અર્થતંત્ર બનશે: CM યોગી

લખનૌઃ ઉત્તર પ્રદેશ દિવસનું ઉદ્ઘાટન લખનૌના અવધ શિલ્પ ગ્રામ ખાતે ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું. 24 થી 26 જાન્યુઆરી સુધી ચાલનારા આ ત્રણ દિવસીય મહોત્સવનું ઉદ્ઘાટન દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં, મુખ્યમંત્રી યુવા ઉદ્યોગ વિકાસ અભિયાન (CM YUVA) નું ઈ-પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું અને 25,000 યુવા ઉદ્યોગસાહસિકોને તેમના ઉદ્યોગો […]

પ્રયાગરાજઃ સીએમ યોગી અને તેમના મંત્રીઓએ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક અને અન્ય કેબિનેટ મંત્રીઓ સાથે ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. સીએમ યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીર શેર કરીને આ માહિતી આપી. મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો શેર કર્યો અને લખ્યું, “તત્રાભિષેકમ યહ કુર્યાત્ સંગમમે […]

મહાકુંભ: મૌની અમાવસ્યા પર 8 થી 10 કરોડ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચશે

લખનૌઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વચ્ચે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૌની અમાવસ્યાની તૈયારીઓ અંગે ખાસ સૂચનાઓ આપી હતી. મૌની અમાવસ્યા 29 જાન્યુઆરીએ છે. તે દિવસે મહાકુંભમાં 8-10 કરોડ ભક્તો સંગમમાં સ્નાન કરે તેવી શક્યતા છે. સીએમ યોગીએ અધિકારીઓને વ્યવસ્થામાં વધુ સુધારો કરવા સૂચના આપી. મુખ્યમંત્રી યોગીએ છેલ્લા ત્રણ દિવસમાં મહાકુંભની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ પછી, […]

PM મોદીને મહાકુંભ મેળા માટે ઉત્તરપ્રદેસના સીએમ યોગીએ આમંત્રણ પાઠવ્યું

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. આ દરમિયાન તેમની વચ્ચે મહાકુંભ મેળાની તૈયારીઓ અંગે ચર્ચા થઈ. સીએમ યોગીએ આ આધ્યાત્મિક કાર્યક્રમ માટે PM મોદીને આમંત્રણ આપ્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુલાકાતની તસવીરો શેર કરતી વખતે, સીએમ યોગીએ લખ્યું, “નવી દિલ્હીમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી. તમારા માર્ગદર્શન […]

સંભલમાં 1978માં થયેલા રમખાણોની ફાઇલ ફરીથી ખોલવામાં આવશે

લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલમાં 1978માં થયેલા રમખાણોની ફાઇલ ફરીથી ખોલવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ્ય સરકારે સાત દિવસમાં રિપોર્ટ માંગ્યો છે. સંભલ પ્રશાસન અને પોલીસ આ મામલાની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2024 માં વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંભલ રમખાણો પર નિવેદન આપ્યું હતું. આ પછી, આ દિશામાં કામ ઝડપી બન્યું […]

ઉત્તરપ્રદેશઃ ઓવરલોડ વાહનો મામલે સીએમ યોગીએ અધિકારીઓને આપ્યા જરૂરી નિર્દેશ

લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જાગૃતિના અભાવને કારણે દર વર્ષે માર્ગ અકસ્માતમાં 23-25 ​​હજાર લોકોના મોત એ દેશ અને રાજ્ય માટે નુકસાન છે. ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ સુરક્ષા પરિષદની બેઠકમાં સીએમ યોગીએ માર્ગ સુરક્ષા સાથે સંબંધિત તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક કોઈપણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code