1. Home
  2. Tag "cm yogi"

મોબાઈલ અને રિલ્સ અંગે સીએમ યોગીએ શું કહ્યું જાણો?

લખનૌ, 9 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક પ્રેરણાદાયી પહેલ કરી છે. મુખ્યમંત્રીએ બાળકોના નામે એક વિશેષ પત્ર લખ્યો છે, જેને ‘યોગીની પાતી’ (યોગીનો પત્ર) નામ આપવામાં આવ્યું છે. આ પત્રમાં તેમણે બાળકોની સુરક્ષા, સ્વાસ્થ્ય અને તેમની આદતો અંગે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. મુખ્યમંત્રીએ આજની પેઢીમાં મોબાઈલ […]

UP: ચાઈનીઝ દોરીથી મોતના બનાવમાં હત્યાના ગુના હેઠળ કાર્યવાહી થશે

ચાઈનીઝ દોરી મામલે CM યોગીએ અધિકારીઓને કર્યા નિર્દેશ દોરીને ઝડપી લેવા માટે વિશેષ અભિયાન શરૂ કરવા આદેશ પ્રતિબંધિત દોરીના વેચાણને લઈને અધિકારીઓને CM એ ખખડાવ્યાં લખનૌ, 5 ફેબ્રુઆરી 2026: ઉત્તરપ્રદેશમાં ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સતત બની રહેલી ઘટનાને ગંભીરતાથી લઈને સીએમ યોગીએ આ નિર્ણય લીધો છે. હવે ઉત્તરપ્રદેશમાં ચાઈનીઝ દોરીના ઉપયોગ ઉપર […]

સીએમ યોગીએ ગુનેગારો સામે ઝીરો ટોલરન્સ નીતિની જાહેરાત કરી

લખનૌ, નવી દિલ્હી, 03 ફેબ્રુઆરી 2026: યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનતાની સાથે જ ગુનેગારો સામે કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ. યુપી ફાર્મા કોન્ક્લેવ 1.0 માં બોલતા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે 2012 થી 2017 ની વચ્ચે, ઉત્તર પ્રદેશમાં 900 થી વધુ રમખાણો થયા. એક પણ શહેર એવું નહોતું જ્યાં કર્ફ્યુ ન હોય. તે સમયે, […]

મણિકર્ણિકા ઘાટ વિવાદઃ AI દ્વારા ભ્રમ ફેલાવાતો હોવાની સીએમ યોગીની સ્પષ્ટતા

વારાણસી, 17 જાન્યુઆરી, 2026: Manikarnika Ghat controversy ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 17 જાન્યુઆરી (શનિવાર) ના રોજ વારાણસીની મુલાકાતે પહોંચ્યા હતા. કાશીના મણિકર્ણિકા ઘાટના વિકાસકાર્યોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમનો આ પ્રવાસ અત્યંત મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. સીએમ યોગીએ આ દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે કેટલાક લોકો કાશીની વિરાસતને બદનામ કરવા માટે AI […]

રામ મંદિર આંદોલનના મુખ્ય સ્તંભ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું નિધન

અયોધ્યા: રામ જન્મભૂમિ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનારા અને અયોધ્યાના પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું નિધન થયું છે. મધ્યપ્રદેશના રીવા ખાતે એક કથા મહોત્સવ દરમિયાન અચાનક તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ 77 વર્ષના હતા. મંદિર આંદોલનમાં ડૉ. વેદાંતીનું યોગદાન અત્યંત મહત્ત્વનું રહ્યું છે. 90ના દાયકામાં […]

સરદાર પટેલની 75મી પુણ્યતિથિ: વડાપ્રધાન મોદી સહિતના મહાનુભાવોએ ‘લોહ પુરુષ’ના યોગદાનને કર્યું યાદ

નવી દિલ્હી: રાષ્ટ્રીય એકતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 75મી પુણ્યતિથિ છે. સરદાર પટેલ સ્મૃતિ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના નેતાઓએ ‘લોહ પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા […]

રાયબરેલી: ઘૂસણખોરોને ભારતીય નાગરિકતા આપવાના ષડયંત્રનો પર્દાફાશ, 1046 પ્રમાણપત્રો રદ કરાયાં

લખનૌઃ રાયબરેલી જિલ્લામાં જન્મ પ્રમાણપત્રોના મોટા કૌભાંડમાં સામેલ ગઠિયાઓએ બાંગ્લાદેશી, રોહિંગ્યા અને પાકિસ્તાની શંકાસ્પદ ઘૂસણખોરોને ભારતીય નાગરિકતા અપાવવામાં કોઈ કસર છોડી ન હતી. જિલ્લાના સલોન બ્લોકના નુરુદ્દીનપુર, લહૂરેપુર અને ગઢી ઇસ્લામનગર ગામોમાં માત્ર કાગળ પર જ 400થી વધુ પરિવારો વસાવી દેવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં એક જ પરિવારના 25,15 અને 11 જેટલાં બાળકોના જન્મ પ્રમાણપત્રો […]

કાનપુરમાં ભડકાઉ ઓડિયો પર 26 લોકો વિરુદ્ધ FIR દાખલ, CM યોગીએ કડક સૂચનાઓ આપી

ઉત્તર પ્રદેશમાં આઈ લવ મોહમ્મદ વિવાદ સતત ચાલુ છે. વિવિધ શહેરોમાં આ પ્રકારની અનેક ઘટનાઓ પહેલાથી જ નોંધાઈ ચૂકી છે. કાનપુરમાં નમાજ પછી વાયરલ થયેલા એક ભડકાઉ ઓડિયોને કારણે, રેલ બજાર પોલીસ સ્ટેશનમાં એક નામાંકિત વ્યક્તિ સહિત 26 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં તેમના પર રમખાણો ભડકાવવાનું કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. […]

મૈનપુરીમાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત, CM યોગીએ વ્યક્ત કર્યું દુઃખ

મૈનપુરી જિલ્લાના બેવાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરુખાબાદ રોડ પર નાગલા તાલ નજીક એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. અહીં એક ઝડપી અને અનિયંત્રિત ટ્રકે એક કારને ટક્કર મારી હતી, જેમાં એક જ પરિવારના પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં મૃતકોમાં 1 પુરુષ, 2 મહિલાઓ અને 2 છોકરીઓનો સમાવેશ થાય છે અને મુખ્યમંત્રી યોગી […]

ચંદ્રશેખર આઝાદે સીએમ યોગીને પત્ર લખીને વળતર વિતરણમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો

આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને જાલૌન જિલ્લાના કાલ્પીમાં NH-27 ફોર-લેન પ્રોજેક્ટમાં વળતર વિતરણ કૌભાંડની CBI અથવા STF તપાસની માંગ કરી છે. ચંદ્રશેખરે આરોપ લગાવ્યો કે આ પ્રોજેક્ટમાં જમીન માફિયાઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે અને વાસ્તવિક અસરગ્રસ્ત લોકોને વળતર આપવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code