1. Home
  2. Tag "cm yogi"

હવે કોઈ પણ શ્રી અયોધ્યા ધામની પરંપરાગત પરિક્રમામાં વિક્ષેપ પાડી શકશે નહીં : સીએમ યોગી

અયોઘ્યાઃ રામલલા આખરે અયોધ્યામાં સ્થાયી થયા છે. ભગવાનના બાળ સ્વરૂપને સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે પવિત્ર કરવામાં આવ્યું હતું. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાજીએ જણાવ્યું હતું કે,  “ભગવાન રામ લાલાના ભવ્ય, દિવ્ય અને દિવ્ય ધામમાં બિરાજમાન થયાં છે. મારું હૃદય ભાવુક છે. ચોક્કસ તમે બધાને એવું જ લાગતું હશે. સીએમ યોગીએ વધુમાં કહ્યું હતું કે, રામનું […]

કન્નડમાં શિવશ્રી સ્કંદપ્રસાદ દ્વારા પ્રસ્તુતિ પ્રભુ શ્રી રામ પ્રત્યેની ભક્તિની ભાવનાને ઉજાગર કરે છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે શિવશ્રી સ્કંદપ્રસાદ દ્વારા કન્નડ ભાષામાં પ્રસ્તુતિ પ્રભુ શ્રી રામ પ્રત્યેની ભક્તિની ભાવનાને સુંદર રીતે ઉજાગર કરે છે. શ્રી મોદીએ કન્નડમાં શિવશ્રી સ્કંદપ્રસાદ દ્વારા ગાયેલા પ્રભુ શ્રી રામના ભજનનો વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે આવા પ્રયાસો આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવામાં ખૂબ આગળ વધે છે. પ્રધાનમંત્રીએ પોસ્ટ […]

ઉત્તરપ્રદેશમાં મદરેસાના શિક્ષકોને આપવામાં આવતા વધારાના માનદ વેતનને બંધ કરવાનો નિર્ણય

લખનઉઃ કેન્દ્ર બાદ હવે યોગી સરકારે પણ મદરેસા શિક્ષકોને મહત્વનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે મદરેસાના શિક્ષકોના માનદ વેતન બંધ કરવાનો નિર્ણય લીધો છે. મદરેસા આધુનિકીકરણ યોજના હેઠળ, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. સ્નાતક પાસ શિક્ષકોને 6000 રૂપિયા અને અનુસ્નાતક શિક્ષકોને દર મહિને 12000 રૂપિયાનું માનદ […]

રામલલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ ઉત્તરપ્રદેશમાં 22મી જાન્યુઆરીએ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ

લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં બહુપ્રતિક્ષિત શ્રી રામલલાની મૂર્તિના અભિષેક સમારોહ સાથે સામાન્ય લોકોના ભાવનાત્મક જોડાણને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાની સૂચના આપી છે. આ ખાસ અવસરને ‘રાષ્ટ્રીય તહેવાર’ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે, 22 જાન્યુઆરીએ રાજ્યમાં દારૂની દુકાનો બંધ રાખવી જોઈએ. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ અયોધ્યાની મુલાકાત લીધી હતી. […]

ઉત્તરપ્રદેશમાં હવે સગીર સંતાનો વાહન હંકારશે તો માતા-પિતાને જવુ પડશે જેલ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં, હવે 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરો માટે 2 વ્હીલર અને 3 વ્હીલર વાહનો ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો પરિવારના કોઈપણ સભ્ય તેમના સગીર બાળકોને વાહન ચલાવવા માટે આપશે તો તેમને 3 વર્ષની જેલની સજા અને રૂ. 25,000ના દંડની સજા થશે. આ આદેશ ઉત્તર પ્રદેશ ટ્રાન્સપોર્ટ ટ્રાફિક ઓફિસ દ્વારા માધ્યમિક […]

અયોધ્યા બન્યું રામમય, પીએમ મોદીના રોજ શોમાં જયશ્રી રામના નારા લાગ્યાં

અયોધ્યાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે અયોધ્યા પહોંચ્યાં હતા. એરપોર્ટ ઉપર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી પીએમ મોદીનો ભવ્ય રો-શો યોજાયો હતો. રોડ-શો દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા રામ ભક્તોનું […]

સીએમ યોગીએ વર્ષ 2024માં વૃક્ષારોપણની તૈયારીઓની કરી સમીક્ષા,આવતા વર્ષે યુપીમાં 35 કરોડ રોપા વાવવામાં આવશે

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વર્ષ 2024માં વૃક્ષારોપણનો લક્ષ્યાંક વધારીને 35 કરોડ કર્યો છે. મંગળવારે જ એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં યોગીએ મેગા પ્લાન્ટેશન અભિયાન-2024ની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. તેમણે કહ્યું કે છેલ્લા સાડા છ વર્ષમાં 168.14 કરોડથી વધુ રોપા વાવવાનું કામ કરવામાં આવ્યું છે.સ્ટેટ ઑફ ફોરેસ્ટ રિપોર્ટ 2015 અને […]

અયોધ્યામાં 22 જાન્યુઆરીની હોટેલ બુકિંગ રદ,પ્રાણ પ્રતિષ્ઠામાં માત્ર VVIP મહેમાનો જ રહેશે-સીએમ યોગીની સૂચના જારી

લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે અયોધ્યાના રામ મંદિરમાં રામ લલાના અભિષેક સમારોહની તૈયારીઓની તપાસ કરી. યોગીએ 30 ડિસેમ્બરના કાર્યક્રમને 22 જાન્યુઆરીનું રિહર્સલ ગણાવ્યું હતું. મુખ્યમંત્રીએ અધિકારીઓને 22 જાન્યુઆરી માટે અયોધ્યામાં હોટલનું બુકિંગ રદ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. રામનગરીમાં મોટી સંખ્યામાં આવતા વીવીઆઈપીને સમાવવા માટે પૂરતી હોટેલો નથી, વહીવટીતંત્રે આવા મહાનુભાવો માટે લખનઉ, પ્રયાગરાજ […]

નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટની દિલ્હી સાથે સારી કનેક્ટિવિટી હશે,મેટ્રો અને રેપિડ રેલ સાથે જોડાશેઃ સીએમ યોગી

દિલ્હી: નોઈડાના જેવરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને 2024માં અહીંથી ફ્લાઈટ્સ શરૂ કરવાની યોજના છે. આ દરમિયાન નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટને રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારો સાથે જોડવાનું આયોજન પણ ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જેવર એરપોર્ટ એર કાર્ગો માટે એક મોટું હબ બનવા જઈ રહ્યું છે. અનુમાન […]

રામ ભક્તો માટે વધુ એક સારા સમાચાર,સીએમ યોગીએ આ કાર્યને અભૂતપૂર્વ ગણાવી માન્યો આભાર

લખનઉ:અયોધ્યામાં શ્રી રામના નિર્માણાધીન ભવ્ય મંદિરમાં શુક્રવારે વીજળી કનેક્શનનું કામ પૂર્ણ થયું હતું. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અભૂતપૂર્વ કાર્ય કરવા બદલ UPPCLનો આભાર માન્યો છે. તેમણે આ બહુપ્રતિક્ષિત રામકાજ પૂર્ણ થવા પર તમામ રામ ભક્તો અને રાજ્યના લોકોને અભિનંદન પણ પાઠવ્યા હતા. સીએમ યોગીએ ટ્વીટ કર્યું, “શ્રી અયોધ્યા ધામમાં નિર્માણાધીન ભગવાન શ્રી રામનું ભવ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code