CM યોગી આજે કરશે અયોધ્યાના શ્રી રામ એરપોર્ટનું નિરીક્ષણ,પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આ સ્થળો માટે ફ્લાઈટ શરૂ થશે
લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યાની મુલાકાતે છે. તેમની સાથે નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહેશે. આ દરમિયાન સીએમ યોગી અયોધ્યામાં બની રહેલા શ્રી રામ એરપોર્ટનું નિરીક્ષણ કરશે.રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ શ્રી રામ એરપોર્ટ પરથી હવાઈ ઉડાન શરૂ થઈ શકે […]