1. Home
  2. Tag "cm yogi"

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે માફિયા રાજને ખતમ કર્યું : PM મોદી

લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો હતો. ગંગા એક્સપ્રેસ વે 12 જનપુર મેરઠ, હાપુડ, બુલન્દશહર, અમરોહી, સંભલ, બદાયુ, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજ થઈને પસાર થશે. આ એક્સપ્રેસ વે 6 લેનને હશે જેને પછીથી વધારીને 8 લેનનો કરવામાં આવશે. આ એક્સપ્રેસ-વે માટે અત્યાર સુધી લગભગ 94 ટકા જમીન સંપાદિત […]

કાશીમાં હજારો વર્ષની પ્રતિક્ષાનો અંતે આવ્યો અંતઃ સીએમ યોગી

લખનૌઃ બાબા વિશ્વનાથજીનું આ ધામ વર્ષો સુધી વિપરિત પરિસ્થિતિમાં રહ્યું છે પરંતુ હજારો વર્ષની પ્રતિષાનો અંત આવ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કાશીની ગલીઓમાં ગંદકી જોઈને દુખી થયા હતા. દેશમાં કેટલીક સરકારો આવી અને ગઈ પરંતુ ગાંધીજીના નામે સત્તા મેળવનારાઓએ કાશીના ગલીઓને સ્વચ્છ કરવાનું વિચાર્યું ન હતું. પરંતુ વર્ષો બાદ ગાંધીજી સહિત દેશની જનતાનું સ્વપ્ન પૂર્ણ […]

શ્રી કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં CM યોગી અને અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થીની મહત્વની ભૂમિકા

લખનૌઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કાશી વિશ્વનાથ મંદિરનું વિસ્તરણ અને બ્યુટીફિકેશન યોજના એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેને નક્કર સ્વરૂપ આપવા માટે યોગી સરકારે અલગ-અલગ સમયે 9 કેબિનેટ બેઠકો યોજી હતી. આ બેઠકોમાં પ્રોજેક્ટના વિવિધ તબક્કાઓને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને […]

ઉત્તરપ્રદેશઃ નકલી માર્કશીટ કેસમાં દોષિત ઠરેલા ભાજપના ધારાસભ્ય સામે યોગી સરકારની કાર્યવાહી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન યોગી સરકારે નકલી માર્કશીટ કેસમાં દોષિત અયોધ્યાની ગોસાઈગંજ બેઠકના ભાજપના ધારાસભ્ય ઈન્દ્ર પ્રતાપ તિવારી ઉર્ફે ખબ્બુ તિવારીની વિધાનસભા સદસ્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં આ અંગે વિધાનસભા સચિવાલયે એક જાહેરનામું […]

ઉત્તરપ્રદેશમાં 44 ટકા લોકોની સીએમ તરીકે યોગી આદિત્યનાથ પહેલી પસંદ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશની પ્રજામાં મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ લોકપ્રિય હોવાનું એક સર્વેમાં સામે આવ્યું છે. 44 ટકા લોકોએ મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથને પસંદ કર્યાં છે. એટલું જ નહીં ઉત્તરપ્રદેશમાં સીએમ યોગીની કામગીરીને પણ મોટા ભાગની […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપ છ યાત્રાઓ મારફતે પ્રજાની વચ્ચે જશે

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં 2022માં યોજનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરી છે. ભાજપએ છ યાત્રાઓ કાઢવાનું નક્કી કર્યું છે. પાર્ટીના ટ્વિટર પર લખવામાં આવ્યું છે કે- ભારતીય જનતા પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણી માટે રાજ્ય સ્તરે છ યાત્રાઓ મારફતે પ્રજાની વચ્ચે જવાશે. કાર્યકરોની તાકાત અને લોકોના આશીર્વાદથી ભાજપ ફરી એકવાર 300થી વધુ બેઠકો […]

UP: બાળક સાથે રાતના ડ્યુટી કરતી મહિલા પોલીસ કર્મચારીને જોઈ CM યોગીએ અધિકારીઓનો લીધો ક્લાસ

લખનૌઃ ગોરખપુરની બે દિવસની મુલાકાતે ગયેલા સીએમ યોગી આદિત્યનાથ ગોરખનાથ મંદિરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને બાળક સાથે ડ્યુટી કરતી જોઈ ચોંકી ઉઠ્યાં હતા. સીએમ યોગીએ  મહિલા પોલીસ કર્મચારીના બાળકને વહાલ કર્યું હતું. એટલું જ નહીં રાત્રે મહિલા કોન્સ્ટેબલની ફરજ અંગે અધિકારીઓની પૃચ્છા કરી હતી. સીએમએ પૂછ્યું હતું કે, તમે મહિલા કોન્સ્ટેબલને રાત્રે ડ્યુટી કેમ કરાવો […]

પીએમ મોદીએ સીએમ યોગીના કાનમાં શું કહ્યું તે અંગે રાજનાથસિંહે કર્યો ખુલાસો

દિલ્હીઃ પીએમ મોદીએ સીએમ યોગીના ખભા પર હાથ મૂકીને શું કહ્યું તેનો ખુલાસો કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કર્યો છે. સીતાપુરમાં આયોજિત બૂથ સંમેલનને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાનો અને પીએમ મોદીનો એક ફોટો ટ્વીટ કર્યો હતો, જેમાં વડાપ્રધાન તેમના ખભા પર હાથ રાખીને તેમને કંઈક […]

ઉત્તરપ્રદેશઃ જેવરમાં દેશનું પ્રથમ પ્રદુષણ મુક્ત એરપોર્ટ બનશે

લખનૌઃ જેવરમાં બની રહેલા ઉત્તરપ્રદેશના પાંચમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ 2024માં શરૂ થઈ થશે. વડાપ્રદાન નરેન્દ્ર મોદી 25મી નવેમ્બરના રોજ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા જેવર પહોંચશે. દરમિયાન સીએમ યોગી આદિત્યનાથએ જણાવ્યું હતું કે, અમારુ લક્ષ્યાંક 2024 સુધીમાં એરપોર્ટ ચાલુ કરવાનો છે અને એક લાખથી વધારે લોકોને રોજગારી મળવાની શકયતા છે.  જેવર એરપોર્ટ બનાવવામાં કુલ 24થી 35 હજાર કરોડનો […]

 30 નવેમ્બર સુધી તમામ લોકોને રસીનો પ્રથમ ડોઝ લગાવવાનો યોગી સરકારનો આદેશ,લોકોને પ્રોત્સાહન આપવા NGO પણ મેદાનમાં

યુપીમાં તમામ લોકોને  મહિનાના અંત સુધીમાં રસી મેળવી લેનાનો આદેશ રસીકરણમાં જાગૃતતા માટે હવે એનજીઓ પર ઉતરી મેદાનમાં   લખનૌઃસમગ્ર દેશભરમાં કોરોના સામેની લડાઈમાં રસીકરણ અભિયાનને તેજ બનાવાઈ રહ્યું છે. ત્યારે હવે ઉત્તરપ્રદેશની સરકાર રસીકરણને લઈને સકડ બની છે,મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં કોરોના રસીકરણની ગતિને ઝડપી બનાવવા સૂચનાઓ આપી છે. મળતી માહિતી પ્રમાણે સીએમ યોગીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code