1. Home
  2. Tag "CM"

ઉત્તરાખંડમાં રેલવે લાઈન બમણી કરવાની સાથે નવી લાઈનના પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય મંત્રી-મુખ્યમંત્રી વચ્ચે ચર્ચા

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી ઉત્તરાખંડના પ્રવાસે અધિકારીઓ અને સીએમ સાથે કરી બેઠક દિલ્હીઃ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શન જરદોશે દહેરાદૂનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. દરમિયાન કેન્દ્રીય મંત્રીએ હિમાલયની ભૂમિવાળા આ રાજ્યમાં વિવિધ સ્થળો સાથે રેલવે જોડાણ અને લોકોની મુસાફરીની સલામતી અંગે લંબાણપૂર્વકની ચર્ચા કરી હતી. રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષે દહેરાદૂનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ […]

ગુજરાતે પ્રવાસન ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને સાકાર કર્યો છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને વેરાયટી ઓફ ટુરિઝમ સ્પોટસ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય ગણાવ્યું છે. પ્રવાસન વિકાસ નિગમ આયોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે ડેઝર્ટ ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, ધાર્મિક ટુરિઝમ, ઐતિહાસિક સ્થળો, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળ તેમજ બિચ ટુરિઝમ સાથે ગુજરાતે પ્રવાસન ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને સાકાર કર્યો છે. બેસ્ટ ટુરિઝમ સ્પોટ તરીકે ઉભરી રહેલા […]

પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ પોતાની સુરક્ષામાં ઘટાડો કરવા કરી અધિકારીઓને તાકીદ

દિલ્હીઃ પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીતસિંગ ચન્નીએ પોતાની સુરક્ષામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે, મને સુરક્ષા આપવા માટે એક હજાર સુરક્ષા કર્મચારીઓની જરૂર નથી. સરકારી વિભાગોમાં કામને લઈને સીએમ આક્રમક જોવા મળી રહ્યાં છે. મુખ્યમંત્રી પદ સંભાળતાની સાથે જ પહેલી બેઠકમાં તમામ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને સવારે 9 […]

પંજાબના નવા સીએમ તરીકે ચરણજીત ચન્નીએ શપથ ગ્રહણ કર્યા, રાહુલ ગાંધીએ શુભેચ્છાઓ પાઠવી

પંજાબના નવા સીએમ તરીકે ચરણજીત સિંહ ચન્નીએ શપથ ગ્રહણ કર્યા તેમની સાથોસાથ સુખજીન્દર રંધાવા અને ઓપી સોનીએ પણ શપથ ગ્રહણ કર્યા શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા નવી દિલ્હી: પંજાબના નવા સીએમ તરીકે ચરણજીત સિંહ ચન્નીએ આજે રાજભવન ખાતે શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે સુખજીન્દર રંધાવા તેમજ ઓપી સોનીએ પણ શપથ […]

ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બનશે, પાર્ટીએ જાહેરાત કરી

પંજાબના નવા સીએમ માટેના નામની અટકળોનો અંત ચરણજીત સિંહ ચન્નીને પંજાબની કમાન સોંપાઇ ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બનશે નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસમાં સત્તાને લઇને નવજોત સિંહ સિદ્વુ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ગજગ્રાહ બાદ કેપ્ટન અમરિંદર સિંહે સીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ રાજ્યના નવા સીએમ કોણ […]

પંજાબ કોંગ્રેસમાં વળાંક, અંબિકા સોનીએ CM બનવા કર્યો ઇન્કાર, ધારાસભ્ય દળની બેઠક પણ રદ્દ થઇ

પંજાબ કોંગ્રેસમાં યુ-ટર્ન અંબિકા સોનીએ CM બનવા કર્યો ઇન્કાર ધારાસભ્ય દળની બેઠક પણ રદ્દ થઇ નવી દિલ્હી: પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્વુ વચ્ચે સત્તા માટે ગજગ્રાહ ચાલી રહ્યો હતો જે હવે અંતિમ ચરણોમાં પહોંચતા ચૂંટણી પહેલા જ કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપવું પડ્યું છે. ત્યારે હવે કોંગ્રેસ રાજ્યમાં કોને […]

પંજાબના મુખ્યમંત્રીની રેસમાં હવે અંબિકા સોનીના નામનો પણ સમાવેશ- થોડી વારમાં યોજાશે ખાસ બેઠક

પંજાબના રાજકરણમાં ઉથલપાથલ સીએમના લીસ્ટમાં અંબિકા સોનીનું નામ પણ સામેલ ચંદીગઢઃ પંજાબમાં ગઈકાલથી જ રાજકરણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ પંજાબમાં રાજકીય ગતિવીધી તેજ બની છે. હવે પંજાબ કોંગ્રેસ વિધાયક દળના નવા નેતાની પસંદગી માટે સવારે 11 વાગ્યે એક ખાસ બેઠક યોજાનારા છે. આ બેઠકમાં ધારાસભ્યો […]

ભાજપ-શિવસેનાના ફરીથી ગઠબંધનને લઈને સંજય રાઉત બોલ્યાં કંઈક આવું…

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જે રીતે એક સમારંભમાં કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાવતે સહિત કેટલાક નેતાઓ અને પૂર્વ અને સંભાવિત ભાવી સહયોગી કહીને સંબોધિત કરતા મહારાષ્ટ્રના રાજકારણમાં ફેરપારની અટકળો વહેતી થઈ હતી. ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધનની અટકળો વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે સ્પષ્ટ કરી દીધું છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર પાંચ વર્ષ સુધી […]

રાજ્ય કર્મચારી મહામંડળે વણઉકલ્યા પ્રશ્નો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી રજુઆત

ગાંધીનગરઃ રાજ્ય સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓનાં વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે વારંવાર પૂર્વ મુખ્યમંત્રીને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી 13 પડતર પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ નહીં આવતાં ગુજરાત રાજય કર્મચારી મહા મંડળ દ્વારા વધુ એકવાર નવ નિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલને પત્ર લખી પડતર પ્રશ્નો અંગે હકારાત્મક અભિગમ રાખી સત્વરે નિરાકરણ લાવવાની માંગણી કરી છે. […]

CM કાર્યાલયમાં પંકજ જોશી અને અવંતિકાસિંઘની નિયુક્તિ, તમામ મંત્રીઓનો સ્ટાફ બદલાશે

ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્યમંત્રી અને મંત્રીઓ બદલાય એટલે તેમનો સ્ટાફ પણ બદલાતો હોય છે. ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાતાં જ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં ધરખમ ફેરફારો કરી રૂપાણી સમયના CMOના તમામ આઇએએસને રવાના કરી નવા અધિકારીઓની નિમણૂક તાત્કાલિક અસરથી કરવામાં આવી છે, જેમાં એમ. કે. દાસની જગ્યાએ પંકજ જોશીની CMOના નવા ACS(એડિશનલ ચીફ સેક્રેટરી), જ્યારે અશ્વિની કુમારની જગ્યાએ અવંતિકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code