1. Home
  2. Tag "CM"

ગુજરાતઃ રાજભવન અને મુખ્યમંત્રી નિવાસસ્થાને ફળઝાડનું વાવેતર કરાયું

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વાસ્થ્ય રક્ષા અને પોષણ માટે ફળ અને શાકભાજીના મહત્વને જાણીને લોકો વધુને વધુ તેનો ઉપયોગ કરતા થાય તે માટે લોકજાગૃતિ કેળવવા રાજભવન ખાતેથી ફળઝાડ સહિત બાગાયતી વૃક્ષોના વાવેતર અભિયાનનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં શુભારંભ કર્યો હતો. રાજભવનમાં વીટામીન-સીથી ભરપુર અને રોગપ્રતિકારક શક્તિ વધારનારા આમળાના વૃક્ષનું વાવેતર કર્યુ હતું. જ્યારે મુખ્યમંત્રી […]

કર્ણાટક: બોમ્મઇ મંત્રીમંડળમાં સામેલ થશે 26 નવા મંત્રીઓ, આજે સાંજે 5 કલાકે યોજાશે શપથગ્રહણ સમારોહ

બોમ્મઇ મંત્રીમંડળમાં સામેલ થશે 26 નવા મંત્રીઓ આજે સાંજે 5 કલાકે યોજાશે શપથગ્રહણ સમારોહ બેંગલુરુના રાજભવન ખાતે યોજાશે શપથગ્રહણ સમારોહ બેંગ્લુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ બુધવારે તેમના રાજ્ય મંત્રીમંડળ માટે 26 નવા મંત્રીઓની નિમણૂક કરવા તૈયાર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બોમ્મઇએ કથિત રીતે દિલ્હીમાં ભાજપના હાઇકમાન્ડ પાસેથી કેબિનેટ રચના માટે મંજૂરી મેળવી લીધી છે. […]

દિલ્હી મેટ્રોની ગ્રે અને પિંક લાઇન 6 ઓગસ્ટથી શરૂ થશે, મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી કરશે ઉદ્દઘાટન

  મેટ્રોની ગ્રે અને પિંક લાઇન 6 ઓગસ્ટથી શરૂ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીના હસ્તે ઉદ્દઘાટન દિલ્હી મેટ્રો નેટવર્ક 390 કિલોમીટર લાંબુ બનશે  દિલ્હી મેટ્રો તરફથી જલ્દી  દિલ્હીવાસીઓને ટૂંક સમયમાં ગ્રે લાઈનની ભેટ મળવા જઈ રહી છે. દિલ્હી મેટ્રોની ગ્રે લાઇનનો વિસ્તાર કરી બનાવવામાં આવેલ નજફગઢ થી ઢાંસા બસ સ્ટેન્ડ અને ત્રિલોકપુરીમાં પિંક લાઇન કોરિડોરનો એક […]

કર્ણાટકના CM બસવરાજ બોમ્મઇ PM મોદી સાથે કરશે મુલાકાત, કેબિનેટ વિસ્તરણ પર થઇ શકે ચર્ચા

કર્ણાટકના CM બસવરાજ બોમ્માઇ પીએમ મોદીની લેશે મુલાકાત આ મુલાકાત દરમિયાન કેબિનેટ વિસ્તરણ પર થઇ શકે ચર્ચા આ ઉપરાંત અનેક કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ કરશે મુલાકાત નવી દિલ્હી: કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ બસવરાજ બોમ્મઇ આજે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ મુલાકાત કરસે. આ […]

અસમ- મિઝોરમ વચ્ચે વર્ષોથી ચાલે છે સીમા વિવાદ: બંને રાજ્યોના CM વચ્ચે શાબ્દીક યુદ્ધ

દિલ્હીઃ બે પડોશી દેશો વચ્ચે સરહદને લઈને વિવાદ ચાલતો હોવાનું અવાર-નવાર સામે આવે છે. પરંતુ ભારતનું એક રાજ્ય એવું છે જ્યાં સરહદને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ અવાર-નવાર હિંસક સ્વરૂપ પણ ધારણ કરી લે છે. તાજેતરમાં બંને રાજ્યોની સરહદને લઈને થયેલી હિંસક અથડામણમાં એક-બે નહીં પરંતુ છ પોલીસ કર્મચારીઓ શહીદ થયાં હતા. […]

કર્ણાટકના 23માં મુખ્યપ્રધાન બન્યા બસવરાજ બોમ્મઇ, CM પદના શપથ ગ્રહણ કર્યા

કર્ણાટક રાજ્યના 23માં મુખ્યપ્રધાન બન્યા બસવરાજ બોમ્મઇ આજે રાજ્યના 23માં મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા રાજ ભવનમાં CM પદના લીધા શપથ નવી દિલ્હી: કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે આજે બસવરાજ બોમ્મઇએ શપથ ગ્રહણ કર્યા. બસવરાજ બોમ્મઇએ રાજ્યના 23માં મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. પ્રદેશના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને મંગળવારે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. આ અંગે […]

કર્ણાટકમાં રાજકીય ચહલપહલઃ સીએમ પદેથી યેદીયુરપ્પાએ રાજીનામાની કરી જાહેરાત !

  બેંગ્લોરઃ ભાજપ સાશિત કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. દરમિયાન આજે કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી યેદીયુરપ્પાએ રાજીનામું આપવાની જાહેરાત કરી હોવાનું જાણવા મળે છે. યેદીયુરપ્પાએ કહ્યું હતું, ‘મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. બપોરના ભોજન બાદ રાજ્યપાલને મળીશ.’ પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો […]

અર્બન અને ગ્રામીણ વિસ્તારોનો સમ્યક, સર્વાંગી સમતોલ અને સસ્ટેઇનેબલ વિકાસ જરૂરીઃ CM રૂપાણી

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓ-ચીફ ઓફિસર્સને નગરપાલિકાઓનો આધાર ગણાવતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, ગુડ ગર્વનન્સના મોડેલ તરીકે દેશમાં પ્રસ્થાપિત થયેલા ગુજરાતની આ શાખ-નામના જળવાઇ રહે અને ગુજરાત અન્ય રાજ્યોની તૂલનાએ શહેરી વિકાસ કામોમાં હંમેશા અગ્રીમ રહે તેવું દાયિત્વ તેમણે નિભાવવાનું છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ સવિભાગે રાજ્યભરની નગરપાલિકાઓના ચીફ ઓફિસર મુખ્ય […]

વલસાડ જિલ્લામાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા કરાતા ધર્મ પરિવર્તન સામે મુખ્યમંત્રીને રજુઆત

વલસાડ : ગુજરાતમાં ધર્માંતરણ સામેનો કાયદો કડક હોવા છતાં ઘણી વખત લાલચ આપીને ધર્માંત્તરણ કરાતું હોવાના કિસ્સા નોંધાતા હોય છે. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધર્માંતરણની પ્રવૃત્તિઓ વધી હોવાના સનસનીખેજ આક્ષેપો ઉઠી રહ્યાં છે. વલસાડ જિલ્લા સહકાર ભારતી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આ મામલે લેખિત રજૂઆત કરી હતી. વલસાડ જિલ્લાના ધરમપુર […]

આંતરમાળખાકીય સુવિધા થકી કોરોના સામે નાગરિકોને રક્ષણ આપવાની મુખ્યમંત્રીએ વ્યક્ત કરી નેમ

અમદાવાદઃ રાજકોટ સ્થિત રોટરી મીડટાઉન લલિતાલય ડાયાબિટીસ પ્રિવેન્શન અને લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ સેન્ટરનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં પાંચમી જૂન ના રોજ ઉજવવામાં આવતા ‘‘વિશ્વ પર્યાવરણ દિન’’ નિમિત્તે પર્યાવરણની સુરક્ષા સાથે પ્રદૂષણમુક્ત ગુજરાતનાં નિર્માણ માટે રાજ્ય સરકાર સંપૂર્ણતયા સંકલ્પબધ્ધ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલના કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code