1. Home
  2. Tag "CM"

પેટ્રોલ પર 1% અને ડીઝલ પર 2% વેટ ઘટાડવામાં આવ્યો, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની જાહેરાત

છત્તીસગઢમાં પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટ્યો સીએમ ભૂપેશ બધેલએ કરી જાહેરાત લોકોને થઈ રાહત રાયપુર:છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, મુખ્યમંત્રીએ રાજ્યમાં ડીઝલ પરના વેટમાં 2 ટકા અને પેટ્રોલ પર 1 ટકા ઘટાડવાની જાહેરાત કરી છે. છત્તીસગઢ સીએમઓના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી સરકારને લગભગ 1000 કરોડ રૂપિયાનું નુકસાન […]

UPમાં યોગી, પંજાબમાં ચન્ની અને ઉત્તરાખંડમાં હરીશ રાવત CM તરીકે પ્રજાની પ્રથમ પસંદગીઃ સર્વે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચેક રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે, તમામની નજર ઉત્તરપ્રદેશની ચૂંટણી ઉપર છે. સંસદમાં પહોંચવાનો માર્ગે ઉત્તરપ્રદેશથી જતો હોવાનું રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે જેથી ભારતના રાજકારણમાં ઉત્તરપ્રદેશનું સૌથી વધારે મહત્વ છે. દરમિયાન એબીપી-સી વોટર દ્વારા ઉત્તરપ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં નવેમ્બર મહિનામાં સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં આ રાજ્યોમાં […]

ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ 18મીથી ત્રણ દિવસ વિકાસ કામોના ઉદ્ઘાટન-ખાતમુહૂર્તો કરશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપના ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તા સંભાળ્યા બાદ લોકસંપર્ક વધારી દીધો છે. સરકારના તમામ મંત્રીઓ પણ કાર્યકર્તાઓ અને મળવા માટે આવતા લોકોને માન આપીને તેમના પ્રશ્નો સાંભળી રહ્યા છે. દિવાળીના પર્વ બાદ હવે નૂતન વર્ષે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ સ્નેહ મિલનના કાર્યક્રમો અને વિકાસ કામોના ઉદ્ઘાટનોમાં લાગી જશે. જેમાં 18 નવેમ્બરથી સરકારના વિવિધ કામો, યોજનાઓના […]

CM દ્વારા યોજાયેલા સ્નેહ મિલનના કાર્યક્રમ યોજાયો, CMએ  IPS અધિકારીઓ સાથે ભોજન લીધું

અમદાવાદઃ રાજ્યભરમાં લોકોએ નૂતન વર્ષને હર્ષોલ્લાસથી આવકારીને નવુ વર્ષ સુખદાયી નિવડે તે માટે એકબીજાને શુભેચ્છા આપી હતી.આજે બેસતા વર્ષના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાહીબાગ એનેક્ષી ખાતે ભાજપના કાર્યકરોના સ્નેહમિલનમાં હાજરી આપી હતી. એનેક્ષી ખાતે હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રીએ શાહીબાગ IPS મેસમાં રાજ્યના પોલીસ અધિકારીઓ તેમજ પૂર્વ પોલીસ અધિકારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. પોલીસવડા તેમજ […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરહદે જઈને ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી ઊજવશે

ગાંધીનગરઃ કચ્છના અફાટ રણ વિસ્તારમાં આવેલા પ્રવાસન સ્થળ ઘોરડોમાં રણોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. દિવાળી બાદ સફેદ રણના નજારાને મહાણવા માટે અનેક પ્રવાસીઓ આવશે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોરડો ખાતેના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને દિવાળીના પર્વ નિમિત્તે ભારત-પાકની સરહદ પર દેશની રખેવાળી કરી રહેલા ભારતીય સેનાના જવાનો સાથે મુખ્યમંત્રી દિવાળી પર્વની ઊજવણી કરશે. […]

મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર CM ભૂપેન્દ્ર પટેલ દુબઈ એક્સ્પોમાં ભાગ લેવા વિદેશ યાત્રા કરશે

ગાંધીનગરઃ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી જાન્યુઆરીમાં યોજાવાનીં છે, ત્યારે ગુજરાતમાં વધુને વધુ મુડી રોકાણ આવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારે દુબઈ ખાતે યોજાનારા એક્સ્પોમાં પણ ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં ભાગ લેવા માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 8-9 ડિસેમ્બરે દુબઈ જશે. દુબઈની આ યાત્રામાં CM ભૂપેન્દ્ર પટેલ […]

સેવાસેતુ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ભાષણ આપ્યા વિના જ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેવાસેતુના સાતમા ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ  કોઈ પ્રણ પ્રવચન આપ્યા વગર નવીન પરંપરા શરુ કરાવી છે. ભાષણ નહીં, પણ સીધું કામ કરીશુ. તેમના આ અભિગમથી લોકો પણ પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી સેવાસેતુના સાતમા ચરણનો પ્રારંભ અમદાવાદ જિલ્લાના સાણંદના મણિપુર ગામેથી કરાવ્યો હતો. રાજ્યના પ્રજાજનોને […]

ગુજરાતઃ વાયબ્રન્ટ સમિટ 2022માં ઈઝરાઈલને સહભાગી થવા મુખ્યમંત્રીએ આપ્યું નિમંત્રણ

અમદાવાદઃ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુંબઇ સ્થિત ઇઝરાયલી કોન્સ્યુલ જનરલ કોબ્બી શોષાનીએ સૌજન્ય મુલાકાત લીધી હતી. ઇઝરાયલના કોન્સ્યુલ જનરલે ભારત સાથેના ઇઝરાયલના સંબંધોની ભૂમિકા આપતાં ભારતની યુવાશક્તિ-યંગ જનરેશનની તજજ્ઞતા-ઉત્સુકતા અને ઇઝરાયલના ટેકનોલોજીના વિનિયોગથી સેન્ટર ઓફ એકસલન્સીસ, ડ્રોન ટેકનોલોજી, સાયબર ઇસ્યુઝ, ડિસેલીનેશન પ્લાન્ટ અને વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે પરસ્પર સહયોગથી જે ઉત્કૃષ્ટતા મેળવી છે તેની પ્રસંશા કરી […]

પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ આંદોલન કરતા ખેડૂતોને આપી મોટી રાહત

દિલ્હીઃ પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ ખેડૂત દેખાવકારોને મોટી રાહત આપવામાં આવી છે. તેમણે આદેશ કર્યો છે કે, કિસાન સંગઠનોના સભ્યો સામે રેલવે પોલીસ ફોર્સ (આરપીએફ) દ્વારા નોંધવામાં આવેલા કેસ પરત ખેંચવામાં આવશે. રેલવે લાઈન ઉપર ધરણાં કરવા બેઠેલા ખેડૂતો સામે રેલવે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ રેલવે પોલીસ ફોર્સના ચેયરમેનને […]

સાતત્યપૂર્ણ વિકાસ થકી ગુજરાત અગ્રેસર રહીને નવી ઊંચાઈ સિદ્ધ કરશેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં મહાત્મા ગાંધીના  જન્મ સ્થળ કીર્તિ મંદિર  ખાતે પૂજ્ય બાપુની જન્મ જયંતીએ સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થઈ વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સર્વ ધર્મ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રીએ  ગાંધી વંદના કરતા જણાવ્યું હતું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા નો ગાંધીજીનો મંત્ર દેશ ભરમાં  સાકાર કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code