1. Home
  2. Tag "Cmo"

ગુજરાતઃ નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમોમાં મહત્તમ 400 વ્યકિતઓએ ભેગા થઈ શકશે

અમદાવાદઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. તમામ લોકો દિવાળીની ખરીદીને લઈને વ્યસ્ત બન્યાં છે. બીજી તરફ કોરોનાના કેસમાં વધારો ના થાય તે માટે ચિંતિત સરકારે કેટલાક નિયમોને આધારે દિવાળીના તહેવારો અને નવા વર્ષની ઉજવણીની મંજૂરી આપી છે.  સરકારે દિવાળીના તહેવારને લઈ ગાઈડલાઈનો જાહેર કરી છે. તમજ અમદાવાદ સહિતના 8 મહાનગરમાં રાત્રિ કરફ્યુના સમયમાં […]

કોરોનામાં મૃતકોનો આંકડો સરકાર છુપાવે છેઃ પરેશ ધાનાણી

અમદાવાદઃ વિધાનસભામાં કોરોના મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ કોરોનામાં મૃતકોનો આંકડો છુપાવવામાં આવતો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કોરોના મહામારીમાં સરકાર નિષ્ફળ રહી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં આ ઉપરાંત કોરોનામાં મૃતકો અંગે કોંગ્રેસે હંગામો મચાવ્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધનાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સરકારની […]

ગુજરાતઃ કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓના ફેફસાં નબળા પડ્યાં, તેમના માટે જોખમ યથાવત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો ઝપટે ચડ્યાં હતા. તેમજ મોટી સંખ્યામાં લોકોના મોત થયાં હતા. કોરોના મહામારીમાં જે દર્દીઓએ ઓક્સિજન અને વેન્ટિલેટર મારફતે સારવાર લેનારા દર્દીઓને ડિસેમ્બર સુધી કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. જે લોકોને કોરોનાના કારણે પહેલેથી ફેફસાં ડેમેજ થયાં છે તેમને કોરોનાની ત્રીજી લહેરમાં જોખમ યથાવત રહવાની શકયતાઓ તબીબોએ વ્યક્ત […]

CMO માં સતત 9 વર્ષથી કાર્યરત કૈલાશ નાથન હવે ગુજરાતના નવા સીએમના ચિફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવશે

પીએમ મોદીના સીએમ કાર્યકાળથી જ કાર્યરત છે કૈલાશ નાથન હવે નવા સીએમના ચિફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવશે   અમદાવાદઃ-  તાજેતરમાં જ ગુજરાતના નવા મુખ્યમંત્રી પદ પર ભૂપેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી છે ત્યારે હવે તેમના ચિફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કૈલાશ નાથન જ જવાબદારી સંભાળશે ,જ્યા સુધી આગળનો આદેશ ન મળે ત્યા સુધી કૈલાશ નાથન […]

નવા મંત્રીમંડળમાં ‘નો રિપીટ થિયરી’ : ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં 24નો સમાવેશ

અમદાવાદઃ ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી કરાયા બાદ નવા મંત્રીમંડળને લઈને વિવિધ અટકળો વહેતી થઈ હતી. ભૂપેન્દ્ર પટેલની લાંબી વિચારણા બાદ નો રિપીટ થીયરી અનુસાર મંત્રીમંડળની પસંદગી કરવામાં આવી હતી. આ મંત્રીમંડળમાં બે મહિલાઓને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી સહિત 11 કેબિનેટ મંત્રી, સ્વતંત્ર હવાલા સાથે પાંચ રાજ્યકક્ષાના તથા 9 […]

CM કાર્યાલયના સ્ટાફનો વિજય રૂપાણીએ માન્યો આભાર, કર્મયોગીઓ થયા ભાવુક

અમદાવાદઃ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે પોતાના મુખ્યમંત્રી કાર્યાલયના સ્ટાફના તમામ અધિકારી, કર્મચારીઓ અને સેવક મિત્રોને મળીને પાંચ વર્ષ સુધી રાત દિવસ જોયા વિના ખડપગે રહીને ગુજરાતીઓની સેવા કરવામાં યથાયોગ મદદરૂપ થવા બદલ સૌનો આભાર માની તમામને શુભેચ્છાઓ આપી હતી. વિજય રુપાણીએ કહ્યું હતું કે, આ પાંચ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામ કરી સહકાર આપી […]

પાકિસ્તાન જો પંજાબ પર હુમલો કરશે તો તેની ખેર નથી: CM કેપ્ટન અમરિંદર સિંહ

પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે પાકિસ્તાનને આપી ચેતવણી જો પાકિસ્તાન કોઇ દુસાહસ કરશે તો તેની ખેર નથી CM અમરિંદર સિંહે રાજ્યની સરહદને સુરક્ષિત કરવાનો સંકલ્પ લીધો નવી દિલ્હી: દેશના 75માં સ્વાતંત્ર્ય પર્વ દિવસ દરમિયાન પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે પાકિસ્તાન પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે પાકિસ્તાન પર શાબ્દિક હુમલો કરતા […]

કોરોના સંકટઃ પંજાબની શાળાઓમાં રોજના 10 હજાર RTPCR ટેસ્ટ કરાશે

દિલ્હીઃ પંજાબમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે સ્કૂલમાં ઓફલાઈન અભિયાસ શરૂ કરવામાં આવ્યો છે. જો કે, કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શિક્ષણ વિભાગ દોડતું થઈ ગયું છે. દરમિયાન રાજ્યની શાળાઓમાં રોજના ઓછામાં ઓછા 10 હજાર આરટીપીસીઆર ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. એટલું જ નહીં સમગ્ર રાજ્યમાં રોજના 40 હજાર જેટલા ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં […]

માણસ માનવતા નેવે મુકી બન્યો રાક્ષસઃ 38 કપિરાજોને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યાં

બેંગ્લોરઃ એક વ્યક્તિ બીજા વ્યક્તિની હત્યા કરે તેવા બનાવો અવાર-નવાર સામે આવે છે, પરંતુ કેટલાક લોકો મુંગા પશુઓ ઉપર પણ અત્યાચાર ગુજારીને રાક્ષસી કૃત્ય કરતા પણ ડરતા નથી. આવો જ કંઈક બનાવ કર્ણાટકના ચૌદાનહલ્લી ગામમાં બન્યો છે. જ્યાં અસામાજીક તત્વોએ 50થી વધારે ઝેરી પદાર્થ ખવડાવીને કોથળામાં પુરીને માર માર્યો હતો. ત્યાર બાદ નજીકના ગામ પાસે […]

કોરોના સંકટઃ બોટાદના આ ગામમાં 100 ટકા રસીકરણથી ગ્રામજનોને કરાયાં સુરક્ષિત

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના સામે લડાઈ લડી રહ્યો છે. કોરોના સામે માત્ર વેક્સિન જ રામબાણ ઈલાજ છે. જેથી રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ 2500થી વધારે કેન્દ્રો ઉપર રસીકરણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન બોટાદના અમીયાળી કસ્બાતી ગામમાં 100 ટકા રસીકરણ કરીને ગ્રામજનોને કોરોના સામે રક્ષણ પુરુ પાડવામાં આવ્યું છે. કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code