ભારતીય વાયુસેના બ્રિટનમાં યોજાનાર બહુપક્ષીય કવાયતનો ભાગ નહી બને – ભારતનો નિર્ણય
બ્રિટનમાં યોજાનાર કવાયતમાં વાયુસેના ભાગ લેશે નહી યુક્રેન યુદ્ધને કારણે કેન્દ્ર સરકારનો નિર્ણય દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી વિશ્વભરમાં રશિયાની નિંદા થR રહી છે, જો કે બન્ને દેશના આ વોરની અસર અનેક દેશો પર પડી રહી છે,ત્યારે હવે ભારતે પણ રશિયાએ કરેલા યુક્રેન પર હુમલાને કારણે એક નિર્ણય લીધો છે,ભારતે લીધેલા આ […]