1. Home
  2. Tag "coconut oil"

ચશ્માના કાચ પરના ડાઘ-ધબ્બા દુર કરવા અજમાવો આ ઉપાય, કાચ બદલાવવાની નહીં પડે જરૂર

જ્યારે ચશ્માના કાચ પર સ્ક્રેચીસ પડી જાય છે ત્યારે જોવામાં સમસ્યા ઉભી થાય છે.. ઘણા લોકો સ્ક્રેચીસથી કંટાળીને ચશ્માના કાચ બદલાવી નાંખે છે.. પરંતુ વારંવાર આમ કરવું ખર્ચાળ સાબીત થાય છે.. તેથી અમે તમને અહીં કેટલીક સરળ ટિપ્સ આપવા જઇ રહ્યા છે જેનાથી ચશ્માના કાચ પરના સ્ક્રેચીસ મહદઅંશે દુર થઇ શકે છે. વિન્ડશિલ્ડ વોટર રિપેલન્ટ […]

શિયા બટર અને નાળિયેર તેલથી બનાવો વિન્ટર ક્રીમ,હાથ-પગ થઈ જશે માખણ કરતા પણ મુલાયમ

શિયાળો આવતા જ હાથ-પગની ત્વચામાં તિરાડ પડવા લાગે છે. તમારો ચહેરો ગમે તેટલો ચમકદાર હોય, ફાટેલા હાથ-પગ તમારી સુંદરતા બગાડી શકે છે. શિયાળામાં, જો તમારી ત્વચા વધુ પડતી શુષ્ક રહે છે અને બજારમાં ઉપલબ્ધ ક્રીમ અને લોશન કોઈ અસર નથી બતાવતા, તો અમે તમને એક ખૂબ જ અસરકારક ક્રીમ વિશે જણાવી રહ્યા છીએ.ખાસ વાત એ […]

પીળા દાંત સહિત આ સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે નારિયેળ તેલ,રાતોરાત દેખાય છે અસર

કોકોનટ ઓયલ એટલે કે નારિયેળ તેલ ત્વચા, વાળ અને સ્વાસ્થ્યની સારી રીતે કાળજી લઈ શકે છે. નારિયેળ તેલ જે શ્રેષ્ઠ મોઇશ્ચરાઇઝિંગ એજન્ટ માનવામાં આવે છે, તેને દિનચર્યામાં ઘણી રીતે સામેલ કરી શકાય છે. ખાસ વાત એ છે કે તેનું નુકશાન પણ ઓછું છે. તેમાં ઘણા એવા પોષક તત્વો મળી આવે છે જે આપણી ત્વચાને અંદર […]

નારિયેળ તેલમાં મિક્સ કરીને લગાવો આ વિટામિન,ચહેરા પર ચમક લાવવાની સાથે ઘણી સમસ્યાઓ થશે દૂર

નાળિયેર તેલ અને વિટામિન ઇ બંને ત્વચા માટે અલગ અલગ સંયોજનો છે. પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે આ બંનેનો એકસાથે ઉપયોગ ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.જી હા, નાળિયેર તેલમાં મોઇશ્ચરાઇઝિંગ કમ્પાઉન્ડ હોય છે, જ્યારે વિટામિન ઇ એક એવું સંયોજન છે જે ચહેરા પરની કરચલીઓ ઘટાડવાની સાથે ત્વચાના છિદ્રોને સાફ કરવામાં […]

જો બાળક ઊંઘતું નથી તો નારિયેળ તેલથી કરો માલિશ,Sleeping Pattern સુધરશે

દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકો સ્વસ્થ રહે અને તેમને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય.ખાસ કરીને જો બાળક નાનું હોય તો તેને ખાસ કાળજીની જરૂર હોય છે.બાળકના સારા વિકાસ માટે પોષણની સાથે સાથે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે.પરંતુ ઘણી વખત માતા-પિતા ચિંતિત હોય છે કે,બાળકો રાત્રે સારી રીતે ઉંઘી શકતા નથી અને […]

વધુ નારિયેળ તેલ લગાવવાથી ચહેરા પર વધી શકે છે વાળ,જો તમે પણ લગાવો તો ધ્યાન રાખો

ચહેરાના દાગ-ધબ્બા દૂર કરવા માટે મહિલાઓ અનેક પ્રકારના ઉપાયોનો ઉપયોગ કરે છે, તેમાંથી એક નારિયેળ તેલ છે.નારિયેળ તેલમાં જોવા મળતા ગુણો અને પોષક તત્વો ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ચહેરા પર નારિયેળનું તેલ લગાવવાથી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.નાળિયેર તેલમાં ફેટી એસિડ, એન્ટીબેક્ટેરિયલ ગુણ, વિટામિન-ઈ, પ્રોટીન, આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે.ચહેરા […]

પાંચ એવી વસ્તુઓ, જે તમારા શરીરના સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

  તમારા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને દૂર ભગાવવા માંગો છો? આપણે જાણ્યે અજાણ્યે એવો ખોરાક પસંદ કરી લેતાં હોઈએ છીએ , જેનાથી આપણા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે,, જેના કારણે શરીરને નુકસાન પહોંચે છે, તો આવો જાણીએ કયા આહારથી સારા કોલેસ્ટ્રોલમાં વધારો થશે? હાલમાં તો શિયાળાની ઋતુમાં જો તમે અખરોટ, જવ, નાળીયેર તેલ, સોયાબીન અને […]

કોકોનટ ઓઈલનો આ રીતે કરો ઉપયોગ,ચહેરાની ત્વચાને થશે અને ફાયદા

નાળિયેર તેલનો ઉપયોગ ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક છે. નારિયેળનું તેલ ચહેરા પર લગાવવાથી ત્વચા પર ઘણો પરસેવો થાય છે. આ સાથે, ત્વચા પર ધુળ જમા થવાની સંભાવના નોંધપાત્ર રીતે વધી જાય છે. પણ આજે આપણે તેનાથી થતા ફાયદા વિશે જાણીશું. નારિયેળ પાણી શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે સાથે શરીરને સ્વસ્થ પણ રાખે છે. નારિયેળ […]

વાળની અનેક સમસ્યાથી છુટકારો મેળવવા માટે નારિયેળ તેલ અને કપૂર ઉપયોગી

વાળ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગો છો ? તો નારિયેળ તેલ અને કપૂરનો કરી શકો છો ઉપયોગ વાળ માટે છે ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ તેને લાગુ કરવાની સાચી રીત હાલ કાળઝાળ ગરમી પડી રહી છે.લોકોને તેના કારણે આમ તો કેટલીક તકલીફ પડતી હોય છે પરંતુ જો મહિલાઓ દ્વારા વાળની કાળજી ગરમીમાં રાખવામાં ન […]

જાણો નારિયેળ તેલના વાળમાં લગાવવા સિવાય પણ ઘણી રીતે છે ઉપયોગી- જાણો તેના ઉપયોગ,

સાહિન મુલતાનીઃ- નારિયેળ તેલથી કાંટ દૂર થાય છે મશિનમાં આવતા અવાજને બંધ કરવા એ તેલ ઉપયોગી નારિયેળ તેલથી વાળ ખૂબજ સુંદર બને છે તે તો આપણે સૌ કોઈ વર્ષો વર્ષથી સાંભળતા આવીએ છીએ અને તેનો ઉપયોગ પણ કરીએ છીએ, વાળને કાળા ઘટ્ટ રેશમી અને સુંદર બનાવવા માટે નારિયેળનું તેલ સૌથી બેસ્ટ ઓપ્શન છે, જે નેચરલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code