પાકિસ્તાનમાં મરતા આતંકવાદીઓની સંખ્યા દરરોજ વધી રહી છે- કમાન્ડર બ્રિગેડિયર
જમ્મુ-કાશ્મીરના પૂંછ બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર મુદિત મહાજને ઓપરેશન સિંદૂરની કાર્યવાહી અંગે મોટું નિવેદન આપ્યું છે. કમાન્ડર બ્રિગેડિયરે જણાવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર દરમિયાન પૂંચ બ્રિગેડ પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે તીવ્ર અને સતત કાર્યવાહીમાં રોકાયેલું હતું. પૂંછ બ્રિગેડ ફક્ત ઓપરેશન સિંદૂરનો ભાગ જ નહીં, પણ તેનું હૃદય પણ હતું. તેમણે કહ્યું, “ભારતીય સેનાએ અજોડ ચોકસાઈ અને […]