1. Home
  2. Tag "complaint"

અમદાવાદમાં મેમો બાબતે માથાકૂટ થતાં કારચાલકના સંબધીને TRB જવાને બચકુ ભરી લેતા પોલીસ ફરિયાદ

અમદાવાદઃ પોલીસ જવાનોને લોકો સાથે સારૂ વર્તન કરવાના પાઠ શીખવવામાં આવી રહ્યા છે. ત્યારે જ ટ્રાફિક પોલીસની સહાય માટે મુકેલા ટીઆરબી જવાને એક કાર રોકી હતી. મેમો આપવાની વાત કરી હતી. ત્યારે જ કારચાલકનો ઓળખીતો ત્યાં આવી ગયો હતો. અને મેમો ન આપવા ટીઆરબી જવાનને સમજાવી રહ્યો હતો. ત્યારે જ ઉશ્કેરાઈને ટીઆરબી જવાને તેના હાથ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હલકી ગુણવત્તાના ડસ્ટબીન ખરીદાતા ભાજપના કોર્પોરેટરે જ કરી ફરિયાદ

અમદાવાદઃ  શહેરના મ્યુનિ.કોર્પોરેશન   દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડસ્ટબીન ખરીદવામાં આવ્યા છે. અને શહેરમાં ઘેર ઘેર સુકો અને ભીના કચરા માટે બે ડસ્ટબીન આપવામાં આવી રહ્યા છે. મ્યુનિ.દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલા ડસ્ટબીન હલકી ગુણવત્તાના હોવાની ફરિયાદ ઊઠી છે. હલકી ગુણવત્તાના ડસ્ટબીન ખરીદી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો છે..ઘાટલોડિયાના […]

કર્ણાટક હિજાબ વિવાદઃ તુમકુરમાં આદેશના ઉલ્લંઘન મુદ્દે 10 વિદ્યાર્થિનીઓ સામે ફરિયાદ

બેંગ્લોરઃ કર્ણાટકમાં હિજાબ વિવાદ વકર્યો છે અને આ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દરમિયાન કર્ણાટક પોલીસે તુમકુર જિલ્લામાં કેટલાક વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી છે. 10 વિદ્યાર્થિનીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 17મી ફેબ્રુઆરીના રોજ તુમકુરમાં ગર્લ્સ ઈમ્પ્રેસ ગવર્નમેન્ટ પીયુ કોલેજની બહાર હિજાબ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા. કર્ણાટક હાઈકોર્ટએ પોતાના અંતિમ નિર્દેશમાં […]

સંતરામપુરમાં શાળાના આચાર્યેએ વિદ્યાર્થીને ઢોર માર મારતા પોલીસ ફરિયાદ

સંતરામપુરઃ મહિસાગર જિલ્લાના સંતરામપુરની એક શાળાના આચાર્યએ એક વિદ્યાર્થીને બેરહેમીથી મારમારીને સોળ પાડી દેતા વિદ્યાર્થીની માતાએ ફરિયાદ નોંધાવી છે. તેમજ વિદ્યાર્થીની માતાએ આચાર્યે એ દારૂનો નશો કરને મારા પૂત્રને મારમાર્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે  સંતરામપુરની એસ.પી.હાઈસ્કૂલના આચાર્યએ નશો કરેલી હાલતમાં એક વિદ્યાર્થીને ઢોરમાર મારતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં […]

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીકની કોઈ ફરિયાદ નથી મળીઃ પ્રમુખ

અમદાવાદઃ ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીનું પેપર લીક પ્રકરણ સંદર્ભે વિદ્યાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન આજે આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં દેખાવો યોજીને તપાસની માંગણી કરી હતી. બીજી તરફ સમગ્ર બનાવને ગંભીરતાથી લઈને ગૌણ સેવા પસંદગી મંડળના આગેવાનો અને ગૃહમંત્રી વચ્ચે બેઠક મળી હતી. પેપર લીક મુદ્દે ગૌણ સેવા પસંદગી મંડળને કોઈ ફરિયાદ નહીં […]

વડોદરાઃ ખ્રિસ્તી સંસ્થા બાળકોનું ધર્મ પરિવર્તન કરાવતી હોવાનો ઘટસ્ફોટ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ધર્મ પરિવર્તનની ઘટનામાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતના ભરૂચમાં અનેક લોકોના ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બનાવવામાં આવ્યાં હોવાની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં હવે વડોદરામાં ધર્મ પરિવર્તનની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બાળકો માટે કાર્યરત ખ્રિસ્તી સંસ્થા વિરુદ્ધ ધર્મ પરિવર્તનનો ગુનો દાખવ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

રાજ્યના બિસ્માર રોડ-રસ્તાની ફરિયાદો મોબાઈલ એપ દ્વારા મોકલવા માર્ગ-મકાન મંત્રીએ કરી અપીલ

ગાંધીનગરઃ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી કામ કરવામાં ખૂબ ઉત્સાહિત છે. તેમણે મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો ત્યારે તૂટેલા રોડના ફોટા મોકલવા માટે મોબાઈલ નંબર જાહેર કર્યો હતો. તેને ખૂબ રિસ્પોન્સ મળ્યો હતો. જોકે વરસાદે ગુજરાતમાં વધુ રોકાણ કરતા રોડ મરામતના કામ થઈ શક્યા નહતા. હવે લોકોને ખરાબ રોડની ફરિયાદ […]

ટૂર-ટ્રાવેલ્સના વેપારી પાસેથી વાહનો ભાડે લઈને બારોબાર ગિરવે મુકી દીધાઃ બે સામે ફરિયાદ

અમદાવાદઃ શહેરમાં છેતરપિંડીના બનાવે વધતા જાય છે. શહેરમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરતા વેપારી સાથે છેતરપિંડીનો બનાવ બન્યો છે. જાણીતા જ વ્યક્તિએ વેપારી પાસેથી બે કાર અને એક બુલેટ ભાડે ચલાવવા માટે લઈને તેમને બારોબાર ગીરવે મૂકી દીધા. જ્યારે વેપારીએ પોતાના વાહન પાછા લેવા માટે આ વ્યક્તિઓને ફોન કર્યો તો તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી […]

પુરાતત્વ વિભાગે નિયમોને નેવે મુકીને બાંધકામની મંજુરી આપીઃ CBIએ 6 અધિકારીઓ સામે નોંધી FIR

વડોદરાઃ શહેરના પુરાતત્વ વિભાગના ચાર અધિકારીઓ સહિત 6 લોકો સામે સીબીઆઇએ ફરિયાદ દાખલ કરી છે. જેમાં નિયમો નેવે મુકીને એક કંપનીને બાંધકામની મંજૂરી આપવા મુદ્દે CBI એ ફરિયાદ દાખલ કરી છે. કેસની વિગત મુજબ અમદાવાદમાં આવેલ કૂકી બીવિકી મસ્જિદ, મુકબારા મકબરા નજીકના વિસ્તારમાં બાંધકામની મંજૂરી આપી હતી. આ બંને વિસ્તાર પુરાતત્વ વિભાગની વડોદરા કચેરી અંતર્ગત […]

અનુરાગ કશ્યપની મુશ્કેલી વધીઃ ઘોસ્ટ સ્ટોરીઝના એક સીન સામે થઈ ફરિયાદ

મુંબઈઃ ઓટીટી આજના સમયમાં નવુ પ્લેટફોર્મ બની ગયું છે. અત્યાર સુધી ઓટીટી પર કન્ટેટ પર નજર રાખવા માટે કોઈ પણ પ્રકારની કમિટી ન હતી. જેથી ગમે તેવા કન્ટેટ ઉપર પ્રતિબંધની ખબર બહાર ન હતી આવતી. જો કે, 2021માં ઓટીટી પ્લેટફોર્મ ઉપર નજર રાખવા માટે નિયમ બનાવવામાં આવ્યાં છે. જે હેઠળ પ્રથમ વાર ઓટીટી પર કન્ટેટને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code