ઠંડીમાં પણ રહેશે ચહેરાનો રંગત યથાવત, સ્નાન કર્યા બાદ અપનાવો આ ઘરેલું ઉપાય
શિયાળાની ઋતુમાં ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે, કારણ કે ઠંડીમાં ભેજના અભાવે ત્વચા શુષ્ક થઈ જાય છે. ત્વચા નિર્જીવ અને શુષ્ક બની જાય છે. આ દિવસોમાં ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. લોકો સ્નાન કર્યા પછી ત્વચા પર કંઈક લગાવવા વિશે ઘણું વિચારે છે. મલાઈ-લીંબુનો ઉપયોગ કરોઃ તમે ઘરે બેસીને માત્ર […]


