1. Home
  2. Tag "compliance"

પર્યાવરણીય, સામાજિક અને શાસન નિયમોના પાલન પર ખાસ ઓડિટ કરવામાં આવશે

નવી દિલ્હી: એક મહત્વપૂર્ણ પગલામાં, કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) એ ભારતીય સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ ટોચની 30 જાહેર ક્ષેત્રની કંપનીઓ (PSUs) ના ખાસ ઓડિટ માટે તૈયારી કરી છે. આ ઓડિટ, મુખ્યત્વે પર્યાવરણીય, સામાજિક અને શાસન (ESG) ધોરણોનું પાલન મૂલ્યાંકન કરવાનો છે, જેમાં 18 અનલિસ્ટેડ સરકારી કંપનીઓની સંપૂર્ણ તપાસ પણ શામેલ હશે. CAG ખાસ કરીને એ […]

ભારત દક્ષિણ ચીન સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવાનું સમર્થન કરે છેઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ ભારતે આસિયાન દેશોના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં આતંકવાદ વિરોધી મુદ્દો ઉઠાવ્યો હતો. મલેશિયામાં બોલતા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારત આપત્તિ રાહત, આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ અને દરિયાઈ સુરક્ષામાં ફાળો આપે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત દક્ષિણ ચીન સમુદ્રમાં મુક્ત નેવિગેશન અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવાનું સમર્થન કરે છે. 31 […]

યુવાનો આપણા સંસદસભ્યો અને પ્રતિનિધિઓને તેમના બંધારણીય આદેશનું પાલન કરાવડાવી શકે છેઃ ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે જણાવ્યું હતું કે, “માનવ સંસાધનની અનિવાર્યતા એક ખોટી માન્યતા છે. “તમારા વિના બધું ચાલી શકતું જ નથી” એ વિચાર સાચો નથી. ભગવાને તમારા આયુષ્યની મર્યાદા પહેલાથી જ નક્કી કરી દીધી છે. તેથી, તેણે એ પણ નક્કી કર્યું છે કે [તમે] અનિવાર્ય ન બની શકો. યુવાનોને પોતાના પર વિશ્વાસ રાખવાનું […]

ગાઈડલાઈનનું પાલન કર્યા વિના ડિમોલિશન નહીં થાય, 15 દિવસ પહેલા નોટિસ આપવી પડશે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુનેગારો સામે બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરતી અરજીઓની સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે, તેમણે બંધારણમાં આપવામાં આવેલા અધિકારોને ધ્યાનમાં રાખ્યા છે, જે લોકોને રાજ્યની મનસ્વી કાર્યવાહીથી રક્ષણ પૂરું પાડે છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, કાયદાનું શાસન એ સુનિશ્ચિત કરે છે કે લોકો જાણે છે કે તેમની મિલકત માત્ર […]

રતન ટાટાએ તમામ નિયમોનું પાલન કરીને ટાટા જૂથની કાર્યશૈલીમાં સુધારો કર્યોઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમણે તમામ નિયમો અને વિનિયમોનું પાલન કરીને ટાટા જૂથની કાર્યશૈલીમાં સુધારો કર્યો છે. દિલ્હી સ્થિત ‘PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ના વાર્ષિક સત્રને સંબોધતા અમિત શાહે કહ્યું કે, રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ટ્રસ્ટોએ શિક્ષણ, આરોગ્ય, સમાજ કલ્યાણ અને કેન્સરની સંભાળ […]

સોશિયલ મીડિયા પ્લેટફોર્મોને ડીપફેક્સ મામલે ITના નિયમોનું પાલન કરવા કેન્દ્ર સરકારની તાકીદ

નવી દિલ્હીઃ ડીપફેક્સ દ્વારા સંચાલિત ખોટી માહિતી વિશે વધતી જતી ચિંતાઓ વચ્ચે કેન્દ્રએ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આઇટી નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે. એક માર્ગદર્શિકામાં મધ્યસ્થીઓએ પ્રતિબંધિત સામગ્રી, ખાસ કરીને આઈટી નિયમો હેઠળ નિર્દિષ્ટ કરેલી સામગ્રી, સ્પષ્ટ અને ચોક્કસ રીતે વપરાશકર્તાઓ સુધી પહોંચાડવી જોઈએ તેવું ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે જણાવ્યું હતું. આ માર્ગદર્શિકા […]

અમે હજારો જુનવાણી કાયદા રદ કરી અનુપાલનનો બોજ ઘડાટ્યોઃ પીએમ મોદી

અમદાવાદઃ પીએમ નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટીમાં આવેલા શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્ર ખાતે ગુવાહાટી હાઇકોર્ટની હીરક જયંતિની ઉજવણી નિમિત્તે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પીએમએ આસામ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક મોબાઇલ એપ્લિકેશન ‘આસામ કોપ’ પણ લોન્ચ કરી હતી. આ એપ્લિકેશન ક્રાઇમ એન્ડ ક્રિમિનલ નેટવર્ક ટ્રેકિંગ સિસ્ટમ (CCTNS) અને VAHAN રાષ્ટ્રીય […]

રોડ સેફટી -માર્ગ સુરક્ષા માટે વડાપ્રધાનએ આપેલા કોન્સેપ્ટ 4E નું અનુપાલન ખૂબ જરૂરી: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ સેફટી -માર્ગ સુરક્ષા માટે આપેલા કન્સેપ્ટ ‘4E – એન્ફોર્સમેન્ટ ઓફ લૉ, એન્જીનિયરીંગ ઓફ રોડ, ઈમરજન્સી કેર અને એજ્યુકેશન’નું અનુપાલન ખૂબ જરૂરી છે. તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ટ્રાફિકના નિયમોનું પાલન કરી માર્ગ સુરક્ષા માટે પ્રતિબદ્ધ બનવા મુખ્યમંત્રીએ સૌને અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાહન વ્યવહાર તથા ગૃહરાજ્યમંત્રી […]

ચૂંટણી પ્રક્રિયાઓનું ચુસ્ત પાલનએ ચૂંટણી પંચેનો હોલમાર્કઃ મુખ્ય ચૂંટણી અધિકારી

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીના આયોજન માટે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અને યુટી ઓફ પુડુચેરી સહિત રાજ્ય વિધાનસભા સચિવાલયોમાં 18 જુલાઈ, 2022ના રોજ સુનિશ્ચિત થયેલ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નિયુક્ત મતપેટીઓ, મતપત્રો, ખાસ પેન અને અન્ય સીલબંધ ચૂંટણી સામગ્રીઓનું વિતરણ અને રવાનગી શરૂ કર્યા છે.  નિર્વાચન સદન, નવી દિલ્હી ખાતે આ બે દિવસીય […]

ઈમરાનખાને ફરીથી ભારતની પ્રશંસા કરી, ભારતે સ્વતંત્ર અને હસ્તક્ષેપ મુક્ત વિદેશનીતિનું કર્યું પાલન

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં તેલની કિંમતમાં 30 રૂપિયાના વધારાને લઈને દેશના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર pm શરીફ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં છે. ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાન સરકાર રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા ઈચ્છતી નથી કારણ કે ‘ગુલામ’ નેતાઓ અમેરિકાના જવાબી કાર્યવાહીથી ડરે છે. અમારી સરકારે તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code