નીતિન ગડકરીએ કમ્પ્રેસ્ડ બાયોગેસ કોન્ફરન્સ 2026 ના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કર્યો
નવી દિલ્હી, 06 માર્ચ 2026: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે બળતણ આયાત પર ભારતની નિર્ભરતા ઘટાડવા અને દેશને ઊર્જાની દ્રષ્ટિએ આત્મનિર્ભર બનાવવા માટે બાયોગેસ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમણે પુણેમાં યશવંતરાવ ચવ્હાણ એકેડેમી ઓફ ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશન ખાતે આયોજિત કોમ્પ્રેસ્ડ બાયોગેસ કોન્ફરન્સ 2026 ના ઉદ્ઘાટન પ્રસંગે આ વાત કહી. આ કોન્ફરન્સમાં ઇન્ડિયન […]


