1. Home
  2. Tag "Condolence Message"

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર નરેન્દ્ર મોદીનો શોક સંદેશ

નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે, પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધનથી આપણા બધાના હૃદયમાં ઊંડી વેદના છે. તેમનું નિધન એક રાષ્ટ્ર તરીકે આપણા માટે મોટી ખોટ છે. વિભાજનના સમયગાળામાં ઘણું ગુમાવ્યા પછી અને અહીં જીવનના દરેક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કર્યા પછી ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code