વિજય રૂપાણી ભાજપના આંતરિક વિખવાદનો ભોગ બન્યા છે: કોંગ્રેસ
ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના એકાએક રાજીનામાં બાદ હવે કોને રાજ્યનું સુકાન સોંપાશે તે અગે રાજકીય નેતાઓમાં અટકળોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે વિજય રૂપાણીના રાજીનામાં અંગે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાં બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યુ […]