કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન, ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારિયા NCPને ફાળે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા મોટાભાગની બેઠકો પરના ઉમેદવારો જાહેર કરી દેવાયા બાદ હવે પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરવાના ટાણે જ આખરે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ચૂંટણી ગઠબંધન કરાયું છે. કોંગ્રેસ એનસીપી માટે ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારિયાની બેઠક પર ઉમેદવારો ઊબા નહીં રાખે, આમ એનસીપીને […]