દેશમાં જાતિ જનગણના થવી જોઈએ, કોની કેટલી ભાગીદારી છે એ ખબર પડેઃ રાહુલ ગાંધી
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રવાદ, લોક તંત્ર બચાવવા સહિતના પ્રસ્તાવ પર ચર્ચા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેના હસ્તે ફ્લેગ હોસ્ટિંગ બાદ અધિવેશનનો પ્રારંભ ભાજપ પ્રાઇવેટ લિમિટેડ કંપની બની ગઈ છેઃ ગનીબેન ઠાકોર, અમદાવાદઃ શહેરના આંગણે બે દિવસના કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો આજે છેલ્લો દિવસ હતો. સાબરમતીના તટે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે […]