ગુજરાતમાં કોંગ્રેસ 25 વર્ષનો વનવાસ પુરો કરવા માટે રણનીતિકાર પ્રશાંત કિશોરની મદદ લેશે !
અમદાવાદઃ ગુજરાતમાં 2022ના વર્ષમાં યોજાનારી વિદાનસભાની ચૂંટણીમાં ભાજપ સહિત તમામ રાજકિય પક્ષોએ તૈયારો શરૂ કરી દીધી છે. પ્રદેશ કોંગ્રેસમાં તો જુથબંધીને કારણે હજુ પ્રભારીની નિમણુંક થઈ શક્તી નથી. તેમજ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બદલવાને નિર્ણય પણ લઈ શકાતો નથી, ત્યારે ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરને 2022ની ચૂંટણીની મહત્વની જવાબદારી સોંપે એવી શક્યતા છે. આ મામલે […]