1. Home
  2. Tag "COngress"

ઈડીએ ધારાસભ્યના ઘરેથી 5 કરોડ રોકડ, 300 કારતૂસ, દારૂની 100 બોટલો કરી જપ્ત

નવી દિલ્હી: ઈડીએ ઈન્ડિયન નેશનલ લોકદળના ભૂતપૂર્વ ધારાસભ્ય દિલબાગસિંહ અને તેમના સહયોગીઓના પરિસરો પર દરોડાની કાર્યવાહી કરી છે. અધિકારીઓએ શુક્રવારે કહ્યુ છે કે ઈડીએહરિયાણામાં એક કોંગ્રેસી ધારાસભ્ય અને એક ભૂતપૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાનની તલાશી દરમિયાન 100થી વધુ દારની બોટલો, 5 કરોડ રૂપિયા રોકડ, ગેરકાયદેસર વિદેશી હથિયાર અને લગભગ 300 કારતૂસ જપ્ત કર્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ […]

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત માટે મતભેદોમાં નહીં ફસાવાની સલાહ, અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો પાર્ટી નેતાઓને સંદેશ

નવી દિલ્હી: 2024ની લોકસભા ચૂંટણીને લઈને દેશમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પાર્ટી નેતાઓને કહ્યુ છે કે લોકસભા ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરવા માટે આગામી ત્રણ માસ સુધી ખુદને પાર્ટી માટે સમર્પિત કરીએ. ખડગેએ પાર્ટી નેતાઓની એક બેઠકમાં કહ્યુ છે કે પોતાના મતભેદોને ભુલાવો, મીડિયામાં આંતરીક મુદ્દાઓ ઉઠાવો નહીં અને પાર્ટીની […]

કોંગ્રેસના નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મળી નહીં રાહત, PM મોદીના પિતા વિરુદ્ધ નિવેદન પર થઈ હતી FIR

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાને લઈને વાંધાજનક ટીપ્પણીના મામલે કોંગ્રેસના નેતા પવન ખેડાને મોટો આંચકો લાગ્યો છે. સુપર્મ કોર્ટે પવન ખેડા વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર અને ફોજદારી કાર્યવાહીને રદ્દ કરવાનો ઈન્કાર કર્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મેહતાની ખંડપીઠે કહ્યુ છે કે તેઓ હાઈકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાને લઈને ઈચ્છુક […]

TMCએ પ.બંગાળમાં કૉંગ્રેસને 2 સીટ કરી ઓફર, અધીર રંજને કહ્યુ- અમે મમતા પાસે ભીખ નથી માંગી

કોલકત્તા : ઈન્ડિયા બ્લોકમાં સીટ શેયરિંગ પર સમજૂતદી પહેલા જ વિવાદના અહેવાલ છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અધીર રંજન ચૌધરીએ સીધું તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેમમે ત્યાં સુધી કહ્યું છે કે મમતા બેનર્જી ગઠબંધન જ ઈચ્છતા નથી. તેઓ મોદીની સેવામાં જ લાગેલા છે. બુધવારે સૂત્રોએ એક મેગેઝીનને જણાવ્યું હતું […]

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 13 પરિવારોએ સામુહિક આત્મહત્યા કરીઃ કોંગ્રેસ

અમદાવાદઃ  ગુજરાતમાં  વિકાસની આંધળી દોટમાં વધતી જતી અસમાનતા વચ્ચે છેલ્લા એક વર્ષમાં 13થી વધુ પરિવારોએ સામુહિક આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે, રાજ્યમા વધતા જતી આત્મહત્યાની ઘટનાઓ રોકવા માટે ભાજપ સરકાર સદંતર નિષ્ફળ અને અસંવેદનશીલ રહી છે. તેમ પ્રદેશ પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા […]

I.N.D.I.A ગઠબંધનમાં આપ અને કોંગ્રેસ વચ્ચે તકરાર, એકબીજા ઉપર કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હીઃ દેશમાં ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને સત્તાથી દુર રાખવા માટે વિપક્ષી દળોએ I.N.D.I.A નામે ગઠબંધન બનાવ્યું છે. જો કે, ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે આંતરિક ખેંચતાણ અને તકરાર ખતમ થવાનું નામ જ નહીં લેવી હોવાનું લાગી રહ્યું છે. પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માનએ કોંગ્રેસને લઈને […]

કોંગ્રેસ પર ભાજપને મદદ કરવાનો આરોપ!, જાણો કોણે લગાવ્યો સોનિયા-રાહુલની કૉંગ્રેસ પર આરોપ?

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં વંચિત બહુજન અઘાડી (બીબીએ)ના નેતા પ્રકાશ આંબેડકરે સીટ શેયરિંગ મામલામાં ગંભીરતા નહીં દેખાડવાની વાત કહેતા કોંગ્રેસની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યુ છે કે જો કોંગ્રેસ બેઠકોની વહેંચણી પર નિર્ણય કરવામાં વધુ સમય લે છે, તો તેનાથી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મદદ મળશે. બીબીએના નેતાએ કહ્યુ છે કે તે આશ્ચર્યચકિત છે […]

લોકસભામાં ચૂંટણીમાં 390 બેઠકો પર ઉમેદવારો ઉતારશે કૉંગ્રેસ, 100 પર ગઠબંધન સાથે બનશે વાત?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ ઘણી બેઠકો કરી રહ્યું છે. કારણ છે ઈન્ડિયા ગઠબંધનની સીટ શેયરિંગ ફોર્મ્યુલા અમલમાં લાવવામાં આવે. કોંગ્રેસ અન્ય વિપક્ષી દળો સાથે બેઠક પહેલા આ નક્કી કરવા ઈચ્છે છે કે પાર્ટી કેટલી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવા માંગે છે અને 100 બેઠકો પર ગઠબંધન પ્રમાણે બેઠકો નક્કી કરવા ચાહે છે. […]

કૉંગ્રેસના દિગ્ગજ નેતાના ભાઈએ રાહુલ ગાંધીને દેખાડી ‘ઓકાત’, કહ્યુ મોટા નેતા નથી!

નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહ પોતાની સ્પષ્ટવાદિતા માટે જાણીતા છે. દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહે હવે રાહુલ ગાંધી માટે એવી વાત કહી દીધી છે કે જેનાથી કોંગ્રેસીઓને પેટમાં વેણ ઉપડે. લક્ષ્મણ સિંહે કહ્યુ છે કે રાહુલ ગાંધી ન તો પાર્ટી અધ્યક્ષ છે અને ન તો કોઈ મોટા નેતા. તેઓ સામાન્ય […]

રાહુલ ગાંધીના નેતૃત્વમાં 14મી જાન્યુઆરીથી મણિપુરથી મુંબઈ સુધી ભારત ન્યાય યાત્રા યોજાશે

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રાની અભૂતપૂર્વ સફળતા બાદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ‘ભારત ન્યાય યાત્રા’ યોજાશે. ‘ભારત ન્યાય યાત્રા’ 14 જાન્યુઆરી 2024ના રોજ મણિપુરથી પ્રારંભ થશે. ભારત ન્યાય યાત્રા 6200  કિલોમીટર લાંબી યાત્રા 14 રાજ્યોમાંથી પસાર થશે. ભારત ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ પ્રારંભ થઇ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code