1. Home
  2. Tag "COngress"

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં સમર્થન આપવા મામલે મમતા બેનર્જીએ કોંગ્રેસ સામે મુકી શરત

નવી દિલ્હીઃ પટનામાં 23 જૂને યોજાનારી વિપક્ષની બેઠક પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, તેઓ માત્ર એક જ શરતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ટેકો આપવા તૈયાર છે, જો તેઓ રાજ્યમાં સીપીએમને ટેકો નહીં આપે તો સમર્થન આપવામાં આવશે. પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ સીપીએમ સાથે મળીને […]

કર્ણાટકમાં શાળાના પાઠ્યપુસ્તકોમાંથી હેડગેવારજીના પ્રકરણો દૂર કરવાનો નિર્ણય

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ કોંગ્રેસે સત્તા સંભાળ્યા બાદ હવે ભાજપની પૂર્વ સરકારના કેટલાક કાયદા દૂર કરવાની કવાયત શરૂ કરી છે. કર્ણાટકમાં સરકાર બદલાયા બાદ પાછલી સરકારના કાયદાને ઉથલાવી દેવાનું કામ શરૂ થઈ ગયું છે. આ ક્રમમાં, કર્ણાટક કેબિનેટે અગાઉની ભાજપ સરકાર દ્વારા રજૂ કરાયેલા ધર્માંતરણ વિરોધી કાયદાને રદ કરવાનો નિર્ણય લીધો છે. […]

રાહુલ ગાંધી અને સિદ્ધારમૈયા સહીત કોંગ્રેસના નેતાઓ ફરી કોર્ટના ચક્કરમાં ફસાયા

  દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી સતત કોર્ટના ચક્કરમાં ફસાતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે વધુ એક કેસનો રાહુલ ગાંઘી શિકાર બન્યા છે માત્ર રાહુલ ગાંઘી જ નહી પરંતુ કોંગ્રેસના અનેક નેતાઓએ કોર્ટે માનહાનિકેસમાં નોટીસ ફટકારી હોવાની માહિતી સામે આવી રહી છે. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા મોટા નેતાઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.  ભાજપે  […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપર ભારત સરકાર વિરુદ્ધ બોલી રહ્યાં છે પરંતુ દસ વર્ષના યુપીએના શાસનમાં થયેલા 12 લાખ કરોડના કૌભાંડ થયા તે અંગે બોલવાનું પસંદ નથી કરતા, દેશની જનતાને યુપીએ શાસનમાં થયેલા કૌભાંડનો હિસાબ હજુ યાદ છે, રજી, કોમનવેલ્થ સહિતના વિવિધ ભ્રષ્ટાચાર થયાં છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના નવ […]

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ખુશી – બજરંગ દળ સેના અને કોંગ્રેસનો વિલય

મધ્યપ્રદેશમાં કોંગ્રેસમાં છવાઈ ખુશી બજરંગ સેના અને કોંગ્રેસનો થયો વિલય ભોપાલઃ- મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલા જ કોંગ્રેસ પાર્ટીમાં ખુશીની લહેર છવાી છે,વાત જાણે એમ છે કે રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી અને બજરંગ સેનાનો વિલય થયો છે બન્ને પાર્ટી એક બીજાના સપોર્ટમાં આવી ચૂકી છે. હિન્દુવાદી સંગઠન બજરંગ સેના મંગળવારે કોંગ્રેસમાં ભળી ગઈ હતી. બજરંગ […]

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામ ચોંકાવનારા આવશે, રાહુલ ગાંધીની ભવિષ્યવાણી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આગામી વર્ષ યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવવા માટે સંયુક્ત વિપક્ષની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમેરિકાના વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી આગામી સામાન્ય ચૂંટણીમાં ખૂબ જ સારો દેખાવ કરશે, પરિણામો લોકોને આશ્ચર્યચકિત કરશે. જરા […]

RSS ઉપર પ્રતિબંધની કોંગ્રેસ કોશિશ કરશે તો પ્રજા જવાબ આપશે, BJPના પ્રિયંક ખડગે પર પ્રહાર

બેંગ્લોરઃ કર્ણાટક સરકારના મંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેએ દક્ષિણના રાજ્યમાં આરએસએસ અને બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કર્યા બાદ વિવાદ સર્જાયો છે. કર્ણાટક બીજેપી અધ્યક્ષ નલિન કુમારએ પ્રિયંક પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ બજરંગ દળ અથવા આરએસએસ પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરશે તો તેનો રાજકીય […]

આજે કર્ણાટક માં કેબિનેટ વિસ્તરણ, 24 ધારાસભ્યો મંત્રીપદના શપથ ગ્રહણ કરશે 

કર્ણાચકમાં કેબિનેટ વિસ્તરણ  24 મંત્રીઓ આજે લેશે શપથ બેગલૂરૂઃ- કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત બાદ આજે અહી મંત્રીઓનો શપથ સમારોહ યોજાવાનો છે , કર્ણાટકમાં સરકાર રચ્યાના એક સપ્તાહ બાદ કોંગ્રેસે વિતેલા દિવસના રોજ 24 ધારાસભ્યોની યાદી બહાર પાડી છે જેઓ આજે મંત્રી તરીકે શપથ લેશે. જાણકારી પ્રમાણે કર્ણાટકમાં આજરોજ શનિવારે બપોરે કેબિનેટનું વિસ્તરણ થશે […]

સેંગોલ વિવાદને મામલે ગૃહમંત્રી શાહે કોંગ્રેસને ઘેરી, કહ્યું ‘કોંગ્રેસને ભારતીય પરંપરાથી શા માટે છે નફરત’

સેંગોલ વિવાદ મામલે ગૃહમંત્રી શાહનો કોંગ્રેસને પશ્ન શા માટે કોંગ્રેસને ભારતીય પરંપરાથી વિવાદ છે દિલ્હીઃ- હાલ દેશમાં નવી સસંદ ભવનનો ઉધ્ટાનનો મુદ્દો જોરશોરમાં ગરમાયો છએ વિરોધ પક્ષ દ્રારા સતત વિરોધ અને બહિષ્કારની વાતો વચ્ચે 28 મે ના રોજ દેશની નવી સંસદનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદનો શિલાન્યાસ કરવાને લઈને ચાલી […]

‘સેંગોલ’ને સત્તા હસ્તાંતરણના પ્રતીક તરીકે વર્ણવતો કોઈ દસ્તાવેજી પુરાવો નથીઃ કોંગ્રેસનો દાવો

નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદ્ઘાટન કાર્યક્રમના બહિષ્કારની વિપક્ષે જાહેરાત કરી છે. તેમજ રાષ્ટ્રપતિ મારફતે ઉદ્ઘાટન કરવાની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન તા. 28મી મેના રોજ નવા સંસદભવનના ઉદ્ઘાટન પ્રસંગ્રે સત્તાના પરિવર્તનનું પ્રતિક ગણાતા સેંગોલનું સંસદભવનમાં સ્થાપન કરવામાં આવશે. હવે કોંગ્રેસે સેંગોલ મુદ્દે વિરોધ શરૂ કર્યો છે. તેમજ દાવો કર્યો છે કે, સેંલોગને સત્તાના હસ્તાંતરણનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code