1. Home
  2. Tag "COngress"

કર્ણાટકમાં કોને મળશે સીએમ પદ, કોંગ્રેસ અધ્યક્ષ જ નક્કી કરશે સીએમનો ચહેરો

કર્ણાટકમાં સીએમ પદને લઈને અસમંજસ કોંગ્રસ અધ્યક્ષ જ નક્કી કરશે સીએમ કોણ બનશે બેંગલુરુઃ- તાજેતરમાં કર્ણટાક વિધાનસભાની ચૂંટણી યોજાઈ જેમાં કોંગ્રેસની જીત થી ત્યારે હવેરાજ્યમાં મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્સ બરકરાર જોવા મળી રહ્યું ।છે,સીએમનો ચહેરો કોણ હશે તે વાત પર સૌ કોઈની નજર અટકેલી છે ત્યારે હવે કોંગ્રેસદળની મળેલી બેઠકમાં આ જવાબદારી કોંગ્રેસ અધ્યક્ષને જ […]

કર્ણાટકમાં 18 મે ના રોજ યોજાશે શપથ ગ્રહણ સમારોહ, સોનિયા ગાંઘી અને રાહુલ ગાંઘીની રહેશે ઉપસ્થિતિ

કર્ણાટકમાં 18 મે એ યોજાશે શપથ ગ્રહણ સમારોહ સોનિયા ગાંઘી અને રાહુલ ગાંઘી પણ હાજર રહી શકે છે બેંગલુરુઃ-કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની ગઈકાલે પરિણામ જાહેર થયું જેમાં કોંગ્રેસની ભવ્ય જીત થી હતી ,જ્યારથઈ કોંગ્રેસ જીતી છે ત્યારથી મુખ્યમંત્રી પદની ચર્ચાએ જોર પકડ્યું છે અને આ પદને લઈને અનેક અટકળો સામે આવી રહી છે ત્યારે હવે શપથગ્રહણ […]

કર્ણાટકમાં જીત થતા કોંગ્રેસે રાજકોટનાં બાલાજી મંદિરે વિજયોત્સવ મનાવ્યો

કર્ણાટકમાં જીત થતા કોંગ્રેસનો વિજયોત્સવ  રાજકોટનાં બાલાજી મંદિરે  મનાવ્યો વિજયોત્સવ ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરી રાજકોટ : કર્ણાટક વિધાનસભાની 224 બેઠક માટે 10 મેના રોજ યોજાયેલ ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે.જેમાં કોંગ્રેસનો સ્પષ્ટ બહુમતીથી વિજય થયો છે જેને પગલે  કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી છે ત્યારે રાજકોટ શહેરના બાલાજી મંદિર ખાતે પણ કોંગ્રેસના આગેવાનો […]

કર્ણાટકમાં પ્રચાર દરમિયાન સોનિયા ગાંધીના વિવાદિત નિવેદન પર ભાજપે EC ને કરી ફરિયાદ

બીજેપીએ સોનિયા ગાંઘીની ફરિયાજ EC ને કરી કર્ણાટકમાં વિવાદિત નિવેદનનો મામલો દિલ્હીઃ- કોંગ્રેસ પક્ષ હંમેદા વિવાદોના વંટોળમાં ઘેરાતો પક્ષ છે રાહુલ ગાંઘી સામે અનેક ફરીયાદ થી ચૂકી છએ ત્યારે હવે રકોંગ્રેસના વરિષઠ નેતા સોનિયા ગાંઘી સામે પણ બીજેપી દ્રારા ઈસેક્શન કમિશનને ફરીયાદ કરવામાં આવી છે આ મામલો સોનિયા ગાંઘીનો ક્રમઆટકમાં પ્રચાર સાથે જોડાયેલો છે. ભારતીય […]

કોંગ્રેસે મણિપુર હિંસા પર કેન્દ્ર પર નિશાન સાધ્યું,કહ્યું મોદી-શાહ કટોકટી ઉકેલવાને બદલે કર્ણાટકમાં વોટ માંગવામાં વ્યસ્ત

ઇમ્ફાલ: મણિપુરમાં ચાલી રહેલી હિંસા પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા કોંગ્રેસે મણિપુરમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી અને કહ્યું કે આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે રાજ્ય સંપૂર્ણ રીતે હિંસાગ્રસ્ત છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આ સંકટને ઉકેલવા માટે પગલાં લેવાને બદલે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મત મેળવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ […]

કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં સરકાર પર આકરા પ્રહારો કરાયાં

પાલનપુરઃ લોકસભાની ચૂંટણીની કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં મે મહિના દરમિયાન કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમો યોજાશે જેમાં પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠોકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જનમંચ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિપક્ષ નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આ સરકારમાં […]

કર્ણાટક ચૂંટણી: ભાજપના ઘોષણાપત્ર પર કોંગ્રેસે સાધ્યું નિશાન

દિલ્હી : કોંગ્રેસે સોમવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા મેનિફેસ્ટોને “જૂઠાણું-લૂંટ મેનિફેસ્ટો” ગણાવ્યું હતું, કહ્યું હતું કે લોકો શાસક પક્ષના “જૂઠાણા” અને “બકવાસ નિવેદનો” થી કંટાળી ગયા છે. પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે ટ્વીટ કર્યું, “આ બીજેપીનો જુઠ્ઠાણું અને લૂંટનો ઢંઢેરો બીજું કંઈ નથી.” તેમણે કહ્યું, “મોદી સરકારે છેલ્લા […]

કર્ણાટક ચૂંટણીઃ ખડગે બાદ હવે BJP નેતા બોલવામાં ભાન ભૂલ્યાં, સોનિયા ગાંધીને વિષકન્યા કહ્યાં

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને હાલ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે,પ્રચાર દરમિયાન રાજકીય નેતાઓ ભાન ભૂલી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે, તાજેતરમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝેરી સાપની સાથે સરખામણી કરી હતી. આ વિવાદ હજુ શાંત પડ્યો […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં કોંગ્રેસ પાસેથી વિપક્ષપદ પાછું ખેચાયું, હવે વિપક્ષ ઓફિસને તાળાં લાગશે

રાજકોટઃ લોકશાહીમાં સબળ વિરોધપક્ષ હોવો જરૂરી છે, પ્રજાના પ્રશ્નોને વાચા આપીને સત્તાપક્ષને ઢંઢોળવાનું કામ વિપક્ષનું છે. પરંતુ લોકસભા હોય કે વિધાનસભા, કે મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા, વિપક્ષ નબળો પડતો જાય છે. અને હવે સ્થિતિ એવી આવી છે, કે, કોંગ્રેસ પક્ષ વિપક્ષનું સ્થાન પણ ગુમાવતો જાય છે. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસે જીતેલી 4 બેઠકમાંથી બે […]

કોંગ્રેસે બીએન ચંદ્રપ્પાને પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા

બેંગલોર : કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, કોંગ્રેસે બીએન ચંદ્રપ્પાને તાત્કાલિક અસરથી કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. હાલમાં ડીકે શિવકુમાર કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદ પર છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ નિમણૂક કરી છે.કર્ણાટક કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ આર.કે. ધ્રુવનારાયણનું ગયા મહિને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code