1. Home
  2. Tag "COngress"

ઈન્ડી ગઠબંધનમાં ભંગાણ, TMC બાદ અખિલેશ યાદવની પાર્ટીએ કોંગ્રેસથી અંતર બનાવ્યું

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બર 2024થી શરૂ થયું હતું, ત્યારબાદ હંગામો ચાલુ રહ્યો હતો. કોંગ્રેસ પાર્ટીનું સમગ્ર ધ્યાન અદાણી મુદ્દા પર છે ત્યારે સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ પણ સંસદમાં કેટલાક અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે. વર્તમાન પરિસ્થિતિને જોતા એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે ભારત ગઠબંધનમાં અત્યારે બધું બરાબર નથી ચાલી […]

મહારાષ્ટ્ર ચૂંટણીમાં વોટની સંખ્યાને લઈને કોંગ્રેસના સવાલોનો ચૂંટણીપંચે આપ્યો જવાબ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વોટોની સંખ્યા અને મતદાન ટકાવારીને લઈને કોંગ્રેસે તરફથી ઉઠાવવામાં આવેલા સવાલોને લઈને ચૂંટણીપંચ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, મતદાન દરમિયાન પોલિંગ એજન્ટને મતદાન ટકાવારી અને કુલ વોટની સંખ્યાની જાણકારી આપવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ પણ ફરિયાદ હોય અને જાણકારી હોય તો ચૂંટણીપંચ તેમને સાંભળવા […]

હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા

રાંચીઃ ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને રાંચીના મોરહબાદી મેદાનમાં ઝારખંડના 14મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. હેમંત સોરેન ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. હેમંત સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં તેમના પિતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન અને તેમની માતા રૂપી સોરેન પણ મંચ પર હાજર હતા. આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ […]

કોંગ્રેસે વર્ષ 2027માં ઉત્તર પ્રદેશમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી

નવી દિલ્હીઃ તાજેતરમાં જ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ છે. બંને રાજ્યમાં વિજેતા બનેલી પાર્ટીઓ દ્વારા સરકાર બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે કોંગ્રેસે વર્ષ 2027માં ઉત્તરપ્રદેશમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. આગામી વર્ષે દિલ્હી સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમ છતા […]

2015થી શરૂ થયો હતો બંધારણ દિવસ, આ વખતે 10મો બંધારણ દિવસ

વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે ભારત. આજે ભારતનો 10મો બંધારણ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર 26 નવેમ્બર, 2015 ના રોજ બંધારણ દિવસની સૌપ્રથમ ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે આપણે 26 જાન્યુઆરીએ ભારતીય બંધારણના અમલીકરણની વર્ષગાંઠને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ પરંતુ આપણું બંધારણ 26 નવેમ્બરે અપનાવવામાં આવ્યું હતું. ઈતિહાસના પાના વચ્ચે […]

મહારાષ્ટ્રમાં હાર બાદ કોંગ્રેસમાં ભંગાણની સ્થિતિ, પરિણામોના બે દિવસ બાદ નાના પટોલેએ રાજીનામું આપ્યું

વિધાનસભા ચૂંટણીમાં હારના થોડા દિવસો બાદ નાના પટોલેએ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણીમાં કારમી હારની જવાબદારી લેતા પટોલેએ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ ચૂંટણીમાં માંડ માંડ બે આંકડા સુધી પહોંચી શકી છે. તેને માત્ર 10 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. નાના પટોલેએ […]

કોંગ્રેસે અહંકાર છોડી ઈન્ડી ગઠબંધનના નેતા તરીકે મમતા બેનર્જીને સ્વિકારવા જોઈએઃ TMC

નવી દિલ્હીઃ તાજેતરમાં મહારાષ્ટ્ર અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીના પરિણામની સાથે કેટલાક રાજ્યોની ખાલી પડેલી વિધાનસભા બેઠકો ઉપર યોજાયેલા મતદાનની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયાનું સામે આવ્યું છે. દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડી ગઠબંધનમાં ખેંચતાણ શરૂ થઈ છે. તેમજ ગઠબંધનના નેતા તરીકે મમતા બેનર્જીની પસંદગી કરવામાં આવે તેવી ટીએમસીએ માંગણી કરી […]

ગુજરાત વિધાનસભામાં ભાજપની તાકાત વધી, વાવ બેઠક ઉપર કોંગ્રેસની હાર

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરની જીત થતા તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામુ આપ્યું હતું. જેથી ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક માટે તાજેતરમાં જ મતદાન યોજાયું હતું. દરમિયાન આજે સવારે વાવ બેઠક માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ બેઠક કોંગ્રેસે ગુમાવી છે. મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર 1300 મતથી વિજ્યી થયા હતા. […]

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે હાર સ્વિકારી

મુંબઈઃ મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો ઉપર મતગણતરી હાથ ધરાઈ હતી. દરમિયાન 225 બેઠકો ઉપર મહાયુતિ આગળ ચાલી રહી છે જ્યારે મહા વિકાસ અઘાડી 50 જેટલી બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં ભાજપાની આગેવાનીમાં મહાયુતિની જીતને પગલે ભાજપા, શિવસેના (શિંદે) અને એનસીપી(અજીત પવાર)માં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે.  બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં સન્નાટો છવાયો […]

મણિપુરની હિંસા મામલે રાજકારણ ગરમાયું, BJP-કોંગ્રેસના બીજા ઉપર આક્ષેપ-પ્રતિ આક્ષેપ  

નવી દિલ્હીઃ મણિપુરમાં ફરી હિંસાએ માથુ ઉચક્યું છે. સરકાર દ્વારા મણિપુરમાં તોફાનીઓને ડામવા અને રાજ્યમાં શાંતિ સ્થાપિત થાય તે માટે પ્રયાસો શરૂ કર્યાં છે. દરમિયાન મણિપુર હિંસાને લઈને રાજકારણ ગરમાયું છે. તેમજ મણિપુરની સ્થિતિને લઈને ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એક-બીજા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુરની સ્થિતિને લઈને રાષ્ટ્રપતિને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code