1. Home
  2. Tag "COngress"

કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’ – પરિવર્તનના શંખનાદનો રવિવારે 14 દિવસ

અમદાવાદ, 3 ડિસેમ્બર, 2026 – Congress’ ‘Jan Aakrosh Yatra’ કોંગ્રેસની બીજા તબક્કાની જનઆક્રોશ યાત્રા મધ્ય ગુજરાતમાં છેલ્લા 13 દિવસથી ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યના વિપક્ષ દ્વારા લોકસંપર્ક કરીને તેમના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં અને વાચા આપવામાં આવી રહી છે. આવતીકાલે અર્થાત રવિવારે આ યાત્રાનો 14 દિવસ છે. પક્ષ દ્વારા જારી એક અખબારી યાદીમાં જણાવ્યા […]

VIDEO: નવા વર્ષથી કોંગ્રેસ આક્રમક રીતે ‘મહા જનસંપર્ક અભિયાન’ કાર્યક્રમ સાથે મેદાનમાં ઉતરશે

અમદાવાદ, 31 ડિસેમ્બર, 2025 – Congress will start ‘Maha Jan Sampark Abhiyan’ આગામી ૨૦૨૬ના વર્ષ માટે સંગઠનાત્મક આયોજન અને જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા ‘મહા જનસંપર્ક અભિયાન’ શરૂ કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં આ અંગે જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું […]

VIDEO: કોંગ્રેસની ધમકી, “ભાજપની ચાપલૂસી કરનારા કોઈને પણ આવનારા દિવસોમાં છોડવામાં નહીં આવે”

કોંગ્રેસનો ગંભીર આક્ષેપ, ડભોઈના ધારાસભ્ય અને ચીફ ઑફિસર નગરપાલિકાની તિજોરી લૂંટી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લા કવાંટ ખાતે જન આક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડા અને CLP નેતા તુષારભાઈ ચૌધરી, સહ પ્રભારી બીવી શ્રીનિવાસ સહિતના આગેવાનોએ ઢોલ વગાડી આદિવાસી નૃત્ય પણ કર્યું (જુઓ વીડિયો) ડભોઈ, 29 ડિસેમ્બર, 2025ઃ Congress threatens […]

કોંગ્રેસ ભારત વિરોધી ગતિવિધિઓ સાથે જોડાયેલું છેઃ ભાજપ

નવી દિલ્હી, 27 ડિસેમ્બર 2025: ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે, રાહુલ ગાંધી એવા ‘ગ્લોબલ પ્રોગ્રેસિવ એલાયન્સ’નો ભાગ છે જે ભારત વિરોધી ગતિવિધિઓ સાથે જોડાયેલું છે. ભાજપના મતે, કોંગ્રેસ હવે વિદેશી તાકાતોની મદદથી દેશમાં […]

CWC બેઠકમાં ખડગેના કેન્દ્ર પર પ્રહારો: કોંગ્રેસ જનઆંદોલન શરૂ કરશે

નવી દિલ્હી, 27 ડિસેમ્બર 2025 : શનિવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ કાર્યસમિતિ (CWC)ની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ખડગેએ જણાવ્યું હતું કે, દેશ અત્યારે લોકતંત્ર, બંધારણ અને નાગરિક અધિકારોના મુદ્દે ચારેબાજુથી ગંભીર સંકટમાં ઘેરાયેલો છે. ખાસ કરીને મનરેગા કાયદો નાબૂદ કરી નવો કાયદો […]

રાજ્યસભા સંગ્રામ 2026: દેશના 19 રાજ્યોની 73 બેઠકો ખાલી થશે

નવી દિલ્હી, 27 ડિસેમ્બર 2025 : વર્ષ 2026 માં ભારતીય રાજનીતિમાં મોટા ફેરફારો જોવા મળશે. રાજ્યસભાની કુલ 73 બેઠકો વર્ષના અંત સુધીમાં ખાલી થવા જઈ રહી છે, જેના પર નવા સાંસદો ચૂંટાશે. એપ્રિલ, જૂન અને નવેમ્બર 2026 માં યોજાનારી આ ચૂંટણીઓ નક્કી કરશે કે ઉપલા ગૃહમાં સત્તાધારી NDA મજબૂત બનશે કે વિપક્ષ પોતાની તાકાત બતાવશે. […]

મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવોઃ ઠાકરે બંધુ બાદ પવાર પરિવાર એક થયો

મુંબઈ, 27 ડિસેમ્બર 2025 : મહારાષ્ટ્રના સૌથી શક્તિશાળી રાજકીય ગણાતા પવાર પરિવારમાં ફરી એકવાર એકતાના સંકેતો મળી રહ્યા છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)ની આગામી ચૂંટણી માટે અજિત પવારની NCP અને શરદ પવારની NCP (SP) જૂથે સાથે મળીને ચૂંટણી લડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જોકે, આ ગઠબંધન જાહેર થતાની સાથે જ શરદ પવાર જૂથમાં મોટું ભંગાણ […]

20 વર્ષ બાદ ઠાકરે બંધુઓ એકસાથે, મુંબઈ મહાપાલિકામાં ઉદ્ધવ-રાજનું ગઠબંધન

મુંબઈ, 24 ડિસેમ્બર 2025: Thackeray Brothers મહારાષ્ટ્રના રાજકારણમાં જેની વર્ષોથી રાહ જોવાતી હતી તે ઐતિહાસિક ક્ષણ આખરે આવી ગઈ છે. 20 વર્ષના લાંબા ગાળા બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ જૂના મતભેદો ભૂલીને હાથ મિલાવ્યા છે. શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના હવે મુંબઈ મહાનગરપાલિકા સહિતની રાજ્યની 10 મહાનગરપાલિકાઓની ચૂંટણી એકસાથે લડશે. શિવાજી પાર્ક ખાતે […]

સેક્યુલર શબ્દનો અર્થ ધર્મનિરપેક્ષ નહીં : નિતિન ગડકરી

નવી દિલ્હી, 24 ડિસેમ્બર 2025: Secularism કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના બિનસાંપ્રદાયિકતાના ખોટા ખ્યાલ અને વોટબેંકની રાજનીતિને કારણે દેશ આજે પણ ‘હિંદુ-મુસ્લિમ સમસ્યાઓ’ નો સામનો કરી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ‘સેક્યુલર’ શબ્દનો અર્થ ‘ધર્મનિરપેક્ષ’ નહીં પરંતુ ‘સર્વધર્મ સમભાવ’ થાય છે. દિલ્હીમાં ઉદય માહુરકર દ્વારા […]

ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થા મુદ્દે રાજ્ય સરકાર ઉપર કોંગ્રેસના આકરા પ્રહાર

ડાકોર, 22 ડિસેમ્બર, 2025ઃ Congress attacks state government જનઆક્રોશ યાત્રાના બીજા તબક્કાના બીજા દિવસે કોંગ્રેસ નેતાઓએ રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિના મુદ્દે રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી. શું કહ્યું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જન આક્રોશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code