1. Home
  2. Tag "COngress"

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે ગાંધીનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજાયું

ગાંધીનગરઃ  દેશભરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા લોકશાહી બચાવો, સંવિધાન બચાવોના સૂત્ર સાથે ધરણાના કાર્યક્રમો યોજાયા હતા. જે અન્વયે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા યોજી કાર્યકરો, આગેવાનોએ ભાજપાના સંવિધાન વિરોધી પગલા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે ગાંધીનગર સેક્ટર – 6 સત્યાગ્રહ છાવણી ખાતે યોજાયેલા ધરણાના કાર્યક્રમમાં કોંગ્રેસની […]

અમદાવાદઃ કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે તકરાર

અમદાવાદઃ મ્યુનિસપલ કોર્પોરેશનની આજે સામાન્ય સભા મળી હતી. સભા દરમિયાન પાણી અને રોગચાળાના મુદ્દે સત્તાપક્ષ ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે તકરાર થઈ હતી. તેમજ બંને પક્ષના કોર્પોરેટરો વચ્ચે ચકમક ઝરી હોવાનું જાણવા મળે છે. જેથી વાતાવરણ તંગ બન્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મનપાની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના મુદ્દે વિપક્ષના નેતા શહેઝાદખાન અને પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ […]

રાજસ્થાનઃ 300 વર્ષ જૂના મંદિર ઉપર બુલડોઝર ચલાવાયું, ભાજપ-કોંગ્રેસના એકબીજા ઉપર આક્ષેપ

અજમેરઃ રાજસ્થાનના અલવરમાં સરાઈ રાઉન્ડઅબાઉટ પર રોડ પહોળો કરવા દબાણ દૂર કરવાના મામલે વિવાદ ઉભો થયો છે. માર્ગમાં આવેલા 300 વર્ષ જૂના મંદિર પર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ કાર્યવાહી પર ભાજપે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં છે. ભાજપાએ આક્ષેપ કર્યો હતો કે,  વિકાસના નામે મંદિર તોડવું યોગ્ય નથી. […]

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં વિરોધ પ્રદર્શન યોજાયું

અમદાવાદઃ ટ્વીટર પર ટ્વીટ કરવાના કથિત મામલે વડગામના MLA જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાતે 11.30 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. ભાજપ શાસિત આસામમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યાં છે. આથી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે ગુરૂવારે અમદાવાદના સારંગપુર બાબા […]

રાજકોટમાં કોંગ્રેસના બે કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં જોડાતા તેમને ગેરલાયક ઠેરવવા રજુઆત

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત-આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે  પક્ષપલટાની મોસમ પણ ખીલી ઊઠી છે. તાજેતરમાં રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના કોંગ્રેસના બે કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલ ભરાઈ ‘આપ’માં જોડાઇ જતા આ બંને સભ્યને પદ છોડવા પાર્ટીએ નોટિસ આપી હતી. જેની મુદ્દત પૂરી થતા આજે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ કમિશ્નરને પત્ર […]

હાર્દિક પટેલને કોઈ નારાજગી હોય તો પાર્ટીના ફોરમમાં આવીને વાત કરવી જોઈએઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીએ ભરતી મેળો શરૂ કર્યો છે. ભાજપે તેના પાર્ટી ઠોડી ગયેલા પૂર્વ ધારાસભ્યો પ્રાગજી પટેલ અને કમા રાઠોડને ફરીવાર કેસરી ખેસ પહેરીવ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના નેતા ઈન્દ્રનિલ રાજગુરૂ અને વશરામ સાગઠિયાએ કોંગ્રેસને રામ રામ કરીને આમ આદમી […]

કોંગ્રેસ વિના દેશમાં ત્રીજા મોરચાની કલ્પના પણ શક્ય નથી : શરદ પવાર

નવી દિલ્હીઃ તાજેતરમાં પંજાબ અને ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનું ભાવે ધોવાણ થયું હતું. જ્યારે ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ફરીથી ભાજપની સરકાર બની હતી. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના રાજકીય આગેવાનો કોંગ્રેસની સામે એક સઠબંધન મજબુત બનાવવા પ્રયાસો કરી રહ્યાં છે. […]

પંજાબઃ – રાજકરણમાં ઉથલપાથલની શંકા -લુઘિયાણાના  કોંગ્રસના સાંસદે પીએમ મોદી સાથે કરી મુલાકાત

લુઘિયાણાના કોંગ્રેસ સાસંદ રવનીત સિંહ બિટ્ટુએ પીએમ મોદીને મળ્યા ફરી કોંગ્રેસના રાજકરણમાં કંઈ રંધાયું હોવાની સંભાનવા ચંદિગઢ – પતાજેતરમાં વિધાનસભાની ચૂંટણી પંજાબમાં યોજાઈ હતી જેમાં આપ પાર્ટીનો ભવ્યો વિજય થયો હતો જેમાં કોંગ્રેસે ભારે હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા બીજેપીમાં સામેલ થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી […]

કોંગ્રેસના બે ધારાસભ્ય પર ભાજપની નજર, પાટિલની સાબરકાંઠાની મુલાકાત ટાણે જ જાહેરાત કરાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આઠેક મહિના જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સબળ ધારાસભ્યોને ભાજપમાં સમાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ભાજપ દ્વારા વીણી વીણીને કોંગી ધારાસભ્યોને ભાજપમાં ભેળવી સ્પર્ધા જ ખતમ કરી નાખવાની પોલિસી અપનાવવામાં આવી રહી છે. એપ્રિલના પ્રથમ […]

કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર મુદ્દે રાજકારણ ગરમાયું, કોંગ્રેસે PM મોદી ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ 1990માં કાશ્મીરમાં પંડિતો ઉપર થયેલા અત્યાચારને લઈને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ લોકોને ખુબ પસંદ આવી રહી છે. દેશમાં ફરીથી કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચારનો મુદ્દો ચર્ચાનો મુદ્દો બન્યો છે. દરમિયાન કોંગ્રેસે ફિલ્મ કાશ્મીર ફાઈલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને લઈને તેમની ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ આરોપ લગાવ્યો હતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code