પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રીનો ચહેરો ચરણજીત સિંહ ચન્ની હોઈ શકે, નવજોત સિંહ સિદ્ધુનું પત્તુ કપાઈ શકે
પંજાબમાં કોંગ્રેસ જાહેર કરી શકે છે સીએમનો ચહેરો ચરનજીતસિંહ ચન્ની હોઈ શકે મુખ્યમંત્રી નવજોત સિંહ સિદ્ધુનું પત્તુ કપાવાની સંભાવના અમૃતસર: આગામી સમયમાં પંજાબમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા તો મુખ્યમંત્રીના ચહેરાને જાહેર કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ ચૂંટણીમાં સંભવિત નુકાસાનથી બચવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના નામની […]


