1. Home
  2. Tag "COngress"

UP ELECTIONS 2022: કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ સૂચિ કરી જાહેર, ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની માતાને પણ આપી ટિકિટ

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી શરૂ કોંગ્રેસે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું 125 ઉમેદવારોમાં 50 મહિલા, ઉન્નાવ રેપ પીડિતાની માતાને પણ ટિકિટ નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી આગામી મહિને થવા જઇ રહી છે ત્યારે આ અગાઉ કોંગ્રેસે ચૂંટણી માટે પહેલી યાદી જાહેર કરી છે. પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં 125 […]

યુપી ચૂંટણી પહેલા રાજકારણમાં હલચલ તેજ, આ 3 નેતાઓએ BJPનો ખેસ ધારણ કર્યો

ઉત્તરપ્રદેશના રાજકારણમાં હલચલ તેજ કોંગ્રેસ-સપાના ધારાસભ્યો ભાજપમાં જોડાયા કોંગ્રેસ અને સપાને ઝટકો નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે આયારામ ગયારામ શરૂ થઇ ચૂક્યું છે. નેતાઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ભાજપે બુધવારે પોતાના મિશન યુપીને આગળ ધપાવ્યું હતું અને ત્રણ દિગ્ગજ નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો […]

ઉત્તરાખંડઃ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે

દિલ્હીઃ ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી 2022ને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી માટે કરવામાં આવેલા એક સર્વે અનુસાર ઉત્તરાખંડની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. મુકાબલો છે. વિધાનસભા ચૂંટણી માટે કરાયેલા સર્વેમાં સત્તારૂઢ ભાજપને 31થી 37 બેઠકો મળવાની સંભાવના છે. બીજી તરફ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને 30 થી 36 બેઠકો […]

BJPના ધારાસભ્યએ કોંગ્રેસમાં જવાની વાત કર્યા બાદ ફેરવી તોળ્યું, ના..રે ના હું તો ભાજપમાં જ રહેવાનો છું

અમદાવાદઃ રાજકારણમાં કાયમી કોઈ દોસ્ત નથી હોતુ કે, કાયમી કોઈ દુશ્મન, રાજકિય નેતાઓ પોતાના અંગત સ્વાર્થ માટે પાર્ટીઓ બદલતા હોય છે. રાજકારણમાં વફાદારીનો શબ્દ હવે માત્ર ડિસ્કનરીમાં રહી ગયો છે. એમાં યે ચૂંટણી ટાણે તો પાટલી બદલુંની મોસમ ખીલી ઉઠતી હોય છે. પાર્ટીના નેતાઓ પક્ષને મજબુત કરવા અન્ય પાર્ટીના નેતાને લેતા હોય છે ત્યારે ઘણીવાર […]

અમદાવાદઃ AMCમાં વિપક્ષના નેતા તરીકે અંતે શહેજાદ ખાન પઠાણની પસંદગી

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ ભાજપનું શાસન છે જો કે, છેલ્લા કેટલાક સમયથી વિપક્ષના નેતાની પસંદગીને લઈને કોંગ્રેસમાં નારાજગી ફેલાઈ હતી. એટલું જ નહીં તાજેતરમાં કેટલાક કોંગ્રેસના કોર્પોરેટરે રાજીનામાની ચિંમકી ઉચ્ચારી હતી. દરમિયાન એએમસીના વિપક્ષના નેતા સહિતના હોદ્દેદારોની અંતે પસંદગી કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ મનપામાં છેલ્લા કેટલાક સમયથી વિપક્ષના નેતા તરીકે શહેજાદ ખાન […]

અમદાવાદ મ્યુનિ.ના વિપક્ષના નેતા શહેજાદ પઠાણની પસંદગીના મામલે કોંગીના10 કોર્પોરેટરોના રાજીનામાં !

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીને મહિનાઓ વીતિ ગયા બાદ કોંગ્રેસ વિપક્ષના નેતાનું નામ નક્કી કરી શક્યુ નહતું. કોંગ્રેસના શહેરના ધારાસભ્યો પોતાના કોર્પોરેટરને વિપક્ષના નેતા બનાવવા માગતા મડાગાઠ સર્જાઈ હતી. આ મામલો પ્રભારીથી પણ ન ઉકેલાતા આખરે હાઈકમાન્ડ સમક્ષ ગયો હતો. આખરે મ્યુનિના વિપક્ષના નેતા તરીકે શહેજાદ પઠાણની પસંદગી કરાતા કોંગ્રેસના 10 કોર્પોરેટરે રાજીનામાંની ધમકી આપી હતી. […]

કોરોનાનો કહેર- પીએમ મોદીની લખનૌમાં નહી યાજાઈ રેલી, કોંગ્રસ અને સપાએ પણ કાર્યક્રમ કર્યા રદ

કોરોનાની સ્થિતિ વચ્ચે અનેક પાર્ટીની પ્રચાર રેલીઓ રદ હવે કરાશે ડિજિટલ પ્રચાર દિલ્હી- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ,દેશના ઘણા રાજ્યોએ શૈક્ષિક કાર્યો બંધ ,50 ટકાની ક્ષમતા સાથે ઓફીસ અને ટ્રાન્પોર્ટ જેવા નિયમો લાગૂ કરી દીધા છે ત્યારે હવે દેશની દરેક પાર્ટીઓએ પણ પોતાના આવનારા પ્રતાર કાર્યક્રમો રદ કર્યા છે.આ સાથે જ પીએમ […]

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે CM ચન્નીના જ નૈતૃત્વમાં જ મેદાનમાં ઉતરવું જોઈએ, સર્વેમાં ખુલાસો

દિલ્હીઃ પંજાબમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના નૈતૃત્વમાં ચૂંટણી લડશે. બીજી તરફ અત્યારે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે. દરમિયાન એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 42 ટકા જનતાએ કોંગ્રેસે ચન્નીના જ નૈતૃત્વમાં ચૂંટણી લડવી જેવો સૂર વ્યક્ત કર્યો હતો. જ્યારે 23 ટકા લોકોએ નવજોતસિંહ સિદ્ધુ ઉપર પસંદગી […]

પ્રશાંત કિશોરના મતે રાહુલ ગાંધી બની શકે પીએમ,કોંગ્રેસ વિના વિપક્ષ અશક્ય

પ્રશાંત કિશોરના બદલાયા સૂર કહ્યું રાહુલ ગાંધી બની શકે પીએમ કોંગ્રેસ વિના વિપક્ષ અશક્ય દિલ્હી:છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહ્યું છે કે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોંગ્રેસ વિના જ વિપક્ષને આગળ લઈ જવા માગી રહી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે,યુપીએ હવે જીવંત નથી,આ વાત મમતા બેનર્જી દ્વારા ત્યારે કરવામાં આવી જ્યારે તેઓ […]

વિપક્ષમાં બે ભાગલાઃ કોંગ્રેસના નેતાએ મમતા બેનર્જી ઉપર કર્યાં ગંભીર આક્ષેપ

દિલ્હીઃ ભાજપને દેશના વિવિધ રાજ્યોમાં પરાસ્ત માટે મમતા બેનર્જી અને કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ પ્રયાસો કરી રહી છે. જો કે, વિપક્ષમાં જ બે ભાગલા પડી ગયા હોવાનું લાગી રહ્યું છે. યુપીએ જેવુ કંઈ નહીં હોવાનું નિવેદન આપનારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર કોંગ્રેસના સિનિયર નેતા અધીર રંજન ચૌધરીએ ગંભીર આક્ષેપ કર્યાં હતા. તેમજ મમતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code