1. Home
  2. Tag "COngress"

કોંગ્રેસના અગ્રણીએ પત્નીને નોટિસ મોકલી, પત્ની મારા કહ્યામાં નથી, મનસ્વી વર્તન કરે છે

અમદાવાદ : ગુજરાત પ્રદેશ કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ તેમના પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ પાઠવી છે. તેમણે પત્ની સામે નોટિસ મોકલીને કહ્યું કે, તેમની પત્ની તેમના કહ્યામાં નથી અને મનસ્વી રીતે વર્તન કરે છે. તેથી તેમની પત્નીના નામે કોઈ નાણાંકીય વહીવટ કરવો નહિ. કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીના પારિવારિક ડખા ચર્ચામાં આવ્યા […]

પજાંબ વિધાનસભા ચૂંટણીઃ ભાજપ તમામ 117 બેઠકો ઉમેદવારોને ઉભા રાખશે

દિલ્હીઃ પંજાબમાં હાલ કોંગ્રેસની સરકાર છે. આગામી વર્ષે અન્ય રાજ્યોની સાથે પંજબ વિધાનસભાની ચૂંટણી યોજાશે. અત્યાર સુધી પંજાબમાં ભાજપ અકાલી દળ સાથે ગઠબંધ કરીને ચૂંટણી લડતું હતું. જો કે, આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 117 બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના રાજ્ય એકમ સાથે બેઠક કરવા અહીં આવી પહોંચેલા […]

કોંગ્રેસમાં જૂથવાદ આવ્યો સામેઃ યુથ કોંગ્રેસની બેઠકમાં થયેલી બબાલ મામલે છ લોકોને કારણદર્શક નોટિસ

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી જૂથવાદ ચાલી રહ્યો હોવાની અટકળો થઈ રહી છે. દરમિયાન યુથ કોંગ્રેસની બેઠકમાં થયેલી બબાબ મામલે 6 લોકોને કારણદર્શન નોટિસ પાઠવવામાં આવી હતી. જ્યારે યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખ અને યુથ કોંગ્રેસ સેક્રેટરી ઘટનાની અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલો દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ પહોંચતા ગુજરાત યુથ […]

સરકારની અણઘડ નીતિને કારણે મોંઘવારીએ વધી, ગૅસ સિલિન્ડરમાં સરકારે સબસિડી પણ બંધ કરી દીધીઃ કોંગ્રેસ

અમદાવાદ : સરકારની અણઆવડતને લીધે મોંઘવારીએ માઝા મુકી છે. પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવ વધારા બાદ રાંધણ ગેસના ભાવ વધારાના પગલે ગૃહિઓનુ બજેટ ખોરવાયું છે. ભાજપ સરકારે LPG સિલિન્ડરની સબસીડી હજમ કરીને દેશના 95 ટકા લોકોને મોંઘવારીના દાવાનળમાં ધકેલી દીધા છે તેમ પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ […]

ગુજરાતમાં વિપક્ષને કોઈ મુદ્દો ન મળે તે માટે ભાજપ સરકાર દરેક જિલ્લામાં લોકપાલની નિમણૂંક કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટી (આપ)એ દેરાતંબુ તાણીને લોકસંપર્ક શરૂ કરી દીધો છે. આપના ગુજરાત પ્રવેશથી ભાજપ સરકાર એક્શન મોડ પર આવી ગઈ છે અને ‘આપ’ ને કોઈ રાજકીય મુદ્દો જ ના મળે અને એના સુપ્રીમો કેજરીવાલની ભૂતકાળની લડતનું ભૂત ગુજરાતમાં પણ ફરી ના સળવળે એ […]

દેશની ભાજપ સરકારે લોકોના મુખનો કોળીયો છીનવી લીધાનો કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદઃ વર્ષ 2014 પહેલા મોંધવારીને મુદ્દે તત્કાલિન યુપીએ સરકાર સામે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં હતા. જો કે, છેલ્લા સાત વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં મોઘવારીએ માજા મુકી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ સરકારે લોકોના મુખનો કોળિયો પણ છીનવી લીધો હોવાનું કહ્યું હતું. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે […]

ગુજરાતમાં ધો-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની કોંગ્રેસે કરી રજૂઆત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કાળમાં ધોરણ-10 અને ૧રના રીપીટર વિદ્યાર્થીઓને પણ અન્‍ય વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશન આપવા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ ક્ષેત્રને અસર થઈ હોય તો તે શિક્ષણ વ્‍યવસ્‍થા છે. કોરોનાના […]

પેટ્રોલ, ડીઝલ, દૂધ અને રાંધણ ગૅસના તોતિંગ ભાવ વધારાથી પ્રજાને જીવવું દાહ્યલું બન્યુઃ ડો.મનીષ દોશી

અમદાવાદઃ કેન્દ્ર સરકારની અણઆવડતને કારણે મોંઘવારીઓ માઝા મુકી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ સાતમા આસમાને પહોંચ્યા બાદ દુધના ભાવમાં તોતિંગ વધારો કરાયે ત્યારબાદ રાધણ ગૅસના ભાવમાં પણ વધરો કરતા લોકોની હાલત કફોડી બની છે તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકારે રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં સાત મહિનામાં રૂ. […]

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશિલ કુમાર સિંદેએ કોંગ્રેસથી નારાજગી વ્યક્ત કરી, કહ્યું કે “કોંગ્રેસ પોતાની વિચારધારા ગુમાવી રહી છે”

કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું કોંગ્રેસને લઈને નિવેદન સુશિલ કુમાર સિંદેએ કહી મોટી વાત કહ્યું કે કોંગ્રેસ પોતાની વિચારધારા ગુમાવી રહી છે દિલ્હી : વર્ષ 2014 પછી દેશની રાજનીતિ અને રાજકારણ બંન્ને બદલાઈ ગયું છે. દેશમાં હાલમાં જે સરકાર સત્તામાં છે તેના દ્વારા આજે પણ કેટલાક મહત્વના અને તે કાર્યો કરવામાં આવે છે પરંતુ બીજી તરફ એક વર્ગ […]

કોંગ્રેસનું હાઈકમાન્ડ ગુજરાતમાં જુથબંધીને કારણે પ્રદેશ પ્રમુખ કે વિપક્ષના નેતાનું નામ નક્કી કરી શકતું નથી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ભાજપે તો તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ પણ ગામડાંઓ અને શહેરોમાં મિટીંગો કરીને વધુ લોકોને પાર્ટીમાં જાડી રહી છે. ત્યારે સૌથી જુની ગણાતી કોંગ્રેસમાં હજુ કોઈ સળવળાટ દેખાતો નથી. કોંગ્રેસનું હાઈકમાન્ડ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષના નેતાપદ કોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code