1. Home
  2. Tag "conspiracy"

કોસ્ટા રિકનના રાષ્ટ્રપતિ રોડ્રિગો ચાવેસની હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો

નવી દિલ્હી 14 જાન્યુઆરી 2026: વેનેઝુએલા પછી, મધ્ય અમેરિકાનો બીજો દેશ રાજકીય સંકટનો સામનો કરી રહ્યો છે. કોસ્ટા રિકનના રાષ્ટ્રપતિ રોડ્રિગો ચાવેસની હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રોડ્રિગો વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, જેનો ખુલાસો ખુદ કોસ્ટા રિકન સરકારે કર્યો છે. કોસ્ટા રિકામાં ગુપ્તચર અને રાષ્ટ્રીય સુરક્ષાના વડા જ્યોર્જ ટોરેસે […]

ક્રિસમસ અને ન્યુ યર પર ISISના આતંકનો ઓછાયો, AI ની મદદથી હુમલાનું પ્લાનિંગ

દુનિયાભરમાં ખૂંખાર આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS) ફરી એકવાર માથું ઊંચકી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના સિડની અને સીરિયામાં કોહરામ મચાવ્યા બાદ હવે આતંકીઓની નજર નાતાલ (ક્રિસમસ) અને નવા વર્ષની ઉજવણીઓ પર છે. લોકોની રજાઓ અને તહેવારનો માહોલ બગાડવા માટે ISIS મિડલ ઈસ્ટ અને યુરોપમાં મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યું છે. અમેરિકન મેગેઝિન ‘ન્યૂઝવીક’ દ્વારા આતંકીઓના કોડવર્ડ […]

અસમને ઈસ્ટ પાકિસ્તાનનો હિસ્સો બનાવવાનું કાવતરુઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અસમના ગુવાહાટીમાં એક સભાને સંબોધિત કરતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર માટે અસમ અને પૂર્વોત્તરનો વિકાસ તેમના એજન્ડામાં સામેલ જ નથી. પરંતુ અસમને ઈસ્ટ પાકિસ્તાનનો હિસ્સો બનાવવાનું કાવતરુ રચી રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકારમાં બેઠેલા લોકો કહે છે કે, અસમ અને […]

રાયબરેલી: ઘૂસણખોરોને ભારતીય નાગરિકતા આપવાના ષડયંત્રનો પર્દાફાશ, 1046 પ્રમાણપત્રો રદ કરાયાં

લખનૌઃ રાયબરેલી જિલ્લામાં જન્મ પ્રમાણપત્રોના મોટા કૌભાંડમાં સામેલ ગઠિયાઓએ બાંગ્લાદેશી, રોહિંગ્યા અને પાકિસ્તાની શંકાસ્પદ ઘૂસણખોરોને ભારતીય નાગરિકતા અપાવવામાં કોઈ કસર છોડી ન હતી. જિલ્લાના સલોન બ્લોકના નુરુદ્દીનપુર, લહૂરેપુર અને ગઢી ઇસ્લામનગર ગામોમાં માત્ર કાગળ પર જ 400થી વધુ પરિવારો વસાવી દેવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં એક જ પરિવારના 25,15 અને 11 જેટલાં બાળકોના જન્મ પ્રમાણપત્રો […]

માઓવાદીઓના કાવતરાને સુરક્ષાદળોએ બનાવ્યું નિષ્ફળ, જંગી માત્રામાં જપ્ત કરી વિસ્ફોટક સામગ્રી

નવી દિલ્હીઃ સુરક્ષા દળોએ ખતરનાક માઓવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. તાડપાલા બેઝ કેમ્પમાંથી કોબ્રા 206, CRPF 229, 153 અને 196 ની સંયુક્ત ટીમે KGH તળેટી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન દરમિયાન માઓવાદીઓ દ્વારા છુપાવવામાં આવેલા BGL (બોમ્બ ગ્રેનેડ લોન્ચર) બનાવવા માટે મોટી માત્રામાં વિસ્ફોટકો અને સામગ્રી મળી આવી હતી. જપ્ત કરાયેલ સામગ્રીમાં 51 […]

ભારતમાં પાકિસ્તાની એજન્ટોના હની ટ્રેપ કાવતરાનો પર્દાફાશ થયો

ભારતમાં રહીને પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર એટીએસને જાણવા મળ્યું કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI હેઠળ કામ કરતી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ (PIO) ની મહિલા એજન્ટોએ આરોપી રવિ વર્માને હની ટ્રેપમાં ફસાવવા માટે ભારતીય સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. સૂત્રોએ દાવો કર્યો છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે પીઆઈઓના મહિલા એજન્ટોએ […]

હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપા કવતરુ ઘડીને જીતીઃ અરવિંદ કેજરિવાલ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે. આ પહેલા દિલ્હીમાં રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે. આ દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનરે ભાજપ પર આકરા પ્રહાર કર્યો છે. એક્સ પર પોસ્ટ કરીને કેજરીવાલે ભાજપ પર લોકોના મત કાપવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત હરિયાણા અને […]

જેલમાં અરવિંદ કેજરીવાલને મારવાનું ષડયંત્ર રચાઇ રહ્યું છેઃ આતિશી

ઇડી દ્વારા જામીન મળવા છતા સીબીઆઇ દ્વારા પણ તેમના પર કેસ દાખલ કરાયો હોવાથી એ કેસમાં જામીન ન મળે ત્યાં સુધી અરવિંદ કેજરીવાલનો જેલવાસ યથાવત છે ત્યારે, તેમના સ્વાસ્થ્યને લઇને અનેક બાબતો સામે આવી રહી છે. દિલ્હી સરકારના મંત્રી અને AAP નેતા આતિશીએ કહ્યું છે કે બીજેપી સીએમ અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહી છે. […]

કાશ્મીરમાં સુરક્ષા જવાનો ઉપર હુમલો અને ટાર્ગેટ કિલિંગના કાવતરાનો પર્દાફાશ, બે આતંકી ઝબ્બે

નવી દિલ્હીઃ જમ્મુક-કાશ્મીરના બારામુલ્લામાંથી પોલીસે આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાના બે આતંકાવાદીઓને હથિયારો સાથે ઝડપી લીધા હતા. બંને આતંકવાદીઓએ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓના ઈશારે કાશ્મીરમાં સુરક્ષા જવાનો ઉપર હુમલો અને ટાર્ગેટ કિલિંગને અંજામ આપવાની યોજના બનાવી હતી. જો કે, બંને આતંકવાદીઓ પોતાની મેલી મુરાદને અંજામ આપે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસે […]

IB71: 70ના દાયકામાં ચીન-પાક.ના હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવતા ભારતીય જવાનોની સ્ટોરી

મુંબઈઃ બોલીવુડના એક્શન સ્ટાર વિદ્યુત જામવાનની ફિલ્મ IB71સિનેમાગૃહમાં રજુ થઈ ચુકી છે. આ ફિલ્મમાં વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધને લઈને ભારતીય જવાનોની વીરતા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ સત્ય ઘટના ઉપર બનેલી છે. ફિલ્મની સ્ટોરી આ ફિલ્મની સ્ટોરી 1971ની છે જ્યારે પાકિસ્તાન ચીન સાથે મળીને ભારત પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું હતું અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code