ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ઉપર સતત નજર રખાઈ રહી છેઃ આરોગ્ય મંત્રી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી એકવાર કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં ઓમિક્રોનના કેસ પણ સામે આવી રહ્યાં છે. જેથી સરકાર પણ સફાળી જાગી છે. કોરોના સામેની લડાઈને વધારે મજબુત બનાવવામાં આવી હોવાનો સરકારે દાવો કર્યો છે. તેમજ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ […]