1. Home
  2. Tag "Consumption"

કેટલીક આરોગ્ય લગતી સમસ્યાઓથી પીડિત લોકો માટે પપૈયુનું સેવન ટાળવું જોઈએ

પપૈયું એક એવું ફળ છે જે મોટાભાગના લોકો ખાવાનું પસંદ કરે છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓ પપૈયાનું સૌથી વધુ સેવન કરે છે. પપૈયામાં રહેલા ગુણો શરીરને ઘણા ફાયદા આપે છે. પરંતુ શું તમે જાણો છો કે, પપૈયાની કેટલીક આડ અસર પણ હોય છે. પીળા પપૈયા એ ડાયેટરી ફાઈબરનો સ્વસ્થ સ્ત્રોત છે. પપૈયામાં […]

ભારત સહિત એશિયા અને આફ્રિકામાં બાજરીનું ઉત્પાદન અને વપરાશ વધારવા પગલા લેવાશે

નવી દિલ્હીઃ નીતિ આયોગ અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP – વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ) એશિયા અને આફ્રિકામાં બાજરી (બરછટ અનાજ)ને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ‘મેપિંગ એન્ડ એક્સચેન્જ ઑફ ગુડ પ્રેક્ટિસ’ નામની પહેલ શરૂ કરશે. આ ઈવેન્ટ 19 જુલાઈ, 2022ના રોજ ઓનલાઈન અને હાઈબ્રિડ સ્વરૂપે આયોજિત કરવામાં આવશે. નીતિ આયોગ અને WFP ભારત અને વિદેશમાં બરછટ અનાજના […]

સુરતમાં હેલ્થ વોર્નીંગ વિનાની સિગારેટ, ઈ-સિગારેટ તથા ઈ-હુક્કાના સેવન, વેચાણ પર પ્રતિબંધ

સુરત :  શહેરમાં હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ-સિગારેટ તેમજ હુક્કાના સેવન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.શહેરના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે   અભિયાન ચાલુ કર્યું છે. જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહ્યા છે. શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા […]

કોરોનાની અસરઃ ભારતમાં સોનાના માથા દીઢ વપરાશમાં થયો નોંધપાત્ર ઘટાડો

દિલ્હીઃ ભારતમાં કોરોનાને પગલે લોકો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ ગયા છે. તેમ છતા જૂન મહિનાના ત્રિમાસિક સમયગાળામાં સોનાની માંગમાં વધારો જોવા મળ્યો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડસ રિપોર્ટ અનુસાર આ સમયગાળામાં સોનાની માગમાં 19.2 ટકાનો વધારો થયો હતો. સોનાની ગ્રાહક માગ ગયા વર્ષની સરખામણીએ 12 ટકાથી વધુ વધી છે. ગ્રાહક માગ ગયા વર્ષે […]

ગુજરાતમાં નશાને રવાડે ચડ્યું યુવાધનઃ 4.3 ટકા લોકો નિયમિત દારૂનું કરે છે સેવન

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષોથી દારૂબંધીનો અમલ કરવામાં આવે છે. તેમજ દારૂની ફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવે છે. જો કે, ગુજરાતમાં 4.3 ટકા લોકો નિયમિત દારૂનું સેવન કરતા હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જેની સરખાણીમાં દારૂની છુટી છે તેવા રાજસ્થાન સહિતના રાજ્યોમાં ગુજરાત કરતા ઓછા લોકો દારૂનું નિયમિત સેવન કરતા હોવાનું સામે […]

લોકડાઉન જેવા પ્રતિબંધોથી એપ્રિલ-મેમાં પેટ્રોલના વપરાશમાં 16 ટકાનો ઘટાડો

કોરોનાની બીજી લહેર દરમિયાન પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટ્યો એપ્રિલ-મે મહિનામાં વેચાણ 16 ટકા ઘટ્યું આંશિક લોકડાઉન જેવી સ્થિતિને કારણે અવરજવર ઘટતા વપરાશ ઘટ્યો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર દરમિયાન દેશના મોટા ભાગના રાજ્યોમાં લાગેલા આંશિક લૉકડાઉન કે પ્રતિબંધોને કારણે એપ્રિલ અને મે મહિના દરમિયાન પેટ્રોલના વપરાશમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો છે. ફેડરેશન ઑફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ […]

પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા સરકાર ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી જાહેર કરશે

અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સેન્ચુરી વટાવવાની તૈયારીમાં છે. અસહ્ય ભાવ વધારાથી વાહનચાલકો પણ ત્રાહીમામ પોકારી ગયા છે, ત્યારે સકરારે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટે અને લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદે તે માટે પોલીસી બનાવીને તેની એક સપ્તાહમાં જ જાહેરાત કરાશે. ગુજરાત સરકાર આવતા સપ્તાહે ઇલેક્ટ્રિક વાહનો માટેની પોલિસીની જાહેરાત કરી શકે છે. આ […]

મીઠાના વપરાશથી કોરોનાથી બચી શકાતું હોવાની અફવા, મીઠાંનો ભાવ રૂ. 100 ઉપર પહોંચ્યો

દુકાનો ઉપર મીઠાની ખરીદી કરવા લાગી લાઈનો મીઠાના ભાવમાં પાંચ ગણો થયો વધારો જયપુરઃ કોરોના મહામારીથી બચવા માટે લોકો અનેક ઘરેલુ નુસ્ખા અપનાવે છે. ત્યારે હવે રાજસ્થાનમાં કોરોનાથી બચવા મીઠાનો ઉપયોગ કરવાની અફવા ફેલાઈ છે. જેથી મોટી સંખ્યામાં લોકો મીઠાની ખરીદી કરવા માટે લાઈનો લગાવી રહ્યાં છે. તેમજ મીઠામાં ભાવમાં પણ પાંચ ગણાથી વધુનો વધારો […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ વધતા પ્રતિદિન 55000 કિલો ઓક્સિજનનો વપરાશ

અમદાવાદ :   એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોવિડના દર્દીઓથી ફુલ થઈ રહી છે. સિવિલમાં દરરોજ ૫૫ ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે,  સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસમાં અંદાજે ૭૬૪ ટન ઓક્સિજનનો વપરાશ થયો છે.  સિવિલ હોસ્પિટલ અને કોવિડ ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ , મંજુશ્રી હોસ્પિટલમાં અલગ-અલગ ૬૦,૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેંકો દ્વારા […]

ઉનાળામાં દરરોજ એક બાઉલ દ્રાક્ષનું કરો સેવન, તો થશે આ કમાલના ફાયદા

ઉનાળામાં દરરોજ એક બાઉલ ખાઓ દ્રાક્ષ દ્રાક્ષનું સેવન કરવાથી થશે અનેક ફાયદા ખાટીમીઠી દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે લાભદાયક ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આ ઋતુમાં શરીરને વિટામિન,કેલ્શિયમ અને ગ્લુકોઝની જરૂર હોય છે. એવામાં જો તમે ઉનાળામાં દ્રાક્ષ ખાશો તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. કારણ કે ઉનાળાની ઋતુમાં દ્રાક્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code