ગુજરાતમાં કરાર આધારિત તબીબોને વેતનમાં 37 ટકાનો કરાયો ધરખમ વધારો,
                    ખાનગી પ્રેક્ટિસ વગરના તજજ્ઞ તબીબોને રૂ. 1.30 લાખ પ્રતિ માસ ચૂકવવાનો નિર્ણય, રૂ. 300 થી લઇ રૂ. 2000 સુધીની પ્રોત્સાહક રકમ પ્રતિ સર્જરી અપાશે, કરાર આધારિત તબીબો ખાનગી પ્રેક્ટિસ કરી શકશે નહીં ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ રાજ્યના તમામ નાગરિકોને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ પ્રદાન કરાવવા […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

