1. Home
  2. Tag "Conversion case"

ઉત્તરપ્રદેશ ધર્માંતરણ કેસમાં ગુજરાત કનેકશનઃ વડોદરાના એક ટ્રસ્ટમાં વિદેશથી આવ્યા હતા કરોડો રૂપિયા

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં મુખબધિર યુવાનોના ધર્મપરિવર્તન પ્રકરણની તપાસમાં ગુજરાત કનેકશન સામે આવ્યું છે. ધર્મપરિવર્તન કેસમાં આરોપી મૌલાના ગૌત્તમ ત્રણેક વખત વડોદરા આવ્યો હતો અને સલાઉદ્દીન શેખને મળ્યાં હતા. ત્યાર બાદ તેના ટ્રસ્ટ આફમીમાં કરોડો રૂપિયા આવ્યાં હતા. જે પૈકી મોટાભાગની રકમ ધર્માંતરણ માટે મોકલી હતી. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં મસ્જિદો તૈયાર કરવા, દિલ્હીમાં સીએએના વિરોધ […]

ઉત્તરપ્રદેશના ધર્માંતરણ કેસમાં ગુજરાત કનેકશન આવ્યું સામે, ફંડીંગ કરનારની ધરપકડ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં ધર્મપરિવર્તન કેસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ પ્રકરણમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરીને આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રકરણમાં ગુજરાતનું કનેકશન સામે આવતા ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે તપાસ ગુજરાત સુધી લંબાવી હતી. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા સલાઉદ્દીન નામના શખ્સની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં સલાઉદ્દીને ધર્મપરિવર્તન માટે આરોપીઓને રૂ. […]

ધર્માંતરણ રેકેટઃ કનાપુરના આઠ કટ્ટરપંથીઓ ઉમર ગૌતમના સતત સંપર્કમાં હતા

કાનપુરઃ ઉત્તરપ્રદેશના નોઈડા, ગાઝિયાબાદ અને કાનપુર સહિત અન્ય જિલ્લામાં લગભગ બે વર્ષથી ધમધમતા ધર્માંતરણનો પર્દાફાશ થયા બાદ એટીએસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. કાનપુરના આઠ કટ્ટરપંથીઓ પણ મહંમદ ઉમર ગૌતમ તથા ઈસ્લામિક દાવાહ સેન્ટરના સંપર્કમાં હોવાનું ખૂલ્યું છે. યુપી એટીએસએ ત્યાર સુધી કરેલી તપાસમાં આ આઠ કટ્ટરપંથીમાં બે-ત્રણ મૌલાના હોવાનું જાણવા મળે છે. કાનપુર […]

ધર્મ પરિવર્તન કેસઃ મુક-બધિર શાળાના એક શિક્ષકે વિદ્યાર્થીઓને ઈસ્લામ અપનાવવા પ્રેરિત કર્યો હતા

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ધર્મ પરિવર્તન કરાવવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યાં બાદ એટીએસની ટીમે ઊંડાણપૂર્વકની તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન પોલીસે એક પીડિતનું નિવેદન લીધું હતું. જેમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. પીડિતે કહ્યું હતું કે, મુક-બધિર શાળામાં એક શિક્ષકે સૌ પ્રથમ તેને ઈસ્લામ અપનાવવા પ્રેરિત કર્યો હતો. ત્યાર બાદ તેને ચમનગંજ નિવાસી મો. વાસિફનો સંપર્ક કરાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code