ખાવાનો સ્વાદ વધશે,કોથમીર-નાળિયેરની ચટણી આ રીતે મિનિટોમાં બનાવો
લીલા ધાણા અને નારિયેળની ચટણી દક્ષિણ ભારતીય ભોજનનો એક ભાગ છે,જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.લીમડાના પાન જનેની સુગંધ ચટણીના સ્વાદમાં ચાર ચાંદ લગાવી દેશે. આ ચટણી મિનિટોમાં તૈયાર થઈ જાય છે. જો તમે પણ તમારા ભોજનનો સ્વાદ વધારવા માંગો છો,તો ચાલો જાણીએ કોથમીર નારિયેળની ચટણી બનાવવાની રેસિપી. ચટણી બનાવવા માટેની સામગ્રી 2 કપ […]