ઓમિક્રોનનું જોખમઃ- દેશમાં સ્થિતિ વણસી શકે છે,કેન્દ્રએ આપ્યા સખ્ત નિયન પાલનના આદેશ
કોરોનાને લઈને કેન્દ્રનું કડક વલણ નિયમોનું કડકપણે પાલન કરવાના આપ્યા આદેશ દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, કોરોનાને લઈને સ્થિતિ વણસી રહી છે ત્યારે કેન્દ્રએ તમામ રાજ્યોને કોરોનાના નિયમોનું કડકપણે અમલ કરાવવાના આદેશ જારી કર્યા છે,ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્યોને આરોગ્ય સેવાઓ મજબૂત કરવા જણાવ્યું છે. આ આદેશમાં કહેવામાં […]