1. Home
  2. Tag "corona guideline"

કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ફ્લાવર-શોનો પ્રારંભ, G-20 સમિટની થીમ ઉપર આયોજન

અમદાવાદઃ શહેરમાં બે વર્ષ બાદ રિવરફ્ન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે  ‘ફ્લાવર શો-2023’ નું ઉદ્ઘાટન કર્યું હતું. આ વર્ષે અહિં G20 સમિટની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે પણ કોરોનાના કેસ જે રીતે ચીન, અમેરિકા સહિતના દેશોમાં વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલા […]

કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફ્લાઇટમાં 2 ટકા યાત્રીઓનો RT-PCR પરીક્ષણ કરવાનો આપ્યો આદેશ

વિમાનમાં હવે 2 ટકા યાત્રીઓનું થશે કોરોના પરિક્ષણ કેન્દ્ર એ રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશને આપ્યા આદેશ દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનના કેસોમાં થોડા વધારો જોવા મળી રહ્યો છે જેને લઈને સરકાર ફરીથી કોરોનાના નિયમોને ગંભીરતાથી પાલન કરવાની સલાહ આપી રહી છે આવી સ્થિતિમાં વિતેલા દિવસને બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવતી દરેક ફ્લાઇટના લગભગ બે ટકા […]

રાજ્યભરમાંથી કોરોનાના તમામ પ્રતિબંઘો હટાવાયા – નવી ગાઈલાઈન જારી

રાજ્યમાં કોરોનાની નવી ગાઇડલાઇન જારી તમામ પ્રતિબંધો હટાવી લેવાયા જો કે જાહેર સ્થળ પર માસ્ક પહેરવું ફરજિયાત અમદાવાદ- દેશભરમાં કોરોનાના કેસો હળવા થતાની સાથે જ  અનેક પ્રતિબંધો પર હટાવી લેવામાં આવ્યા છે આ સાથે જ રાત્રિ કર્ફ્યૂ પણ સમગ્ર ગુજરાતભરમાંથી હટાવી લેવાયું છે, ગુજરાત સરકારે હવે કોરોનાને લઈને નવી ગાઈડ રજૂ કરી છે, જે પ્રમાણે […]

WHO એ કોરોનાની ગાઈડલાઈનમાં કર્યો સુધારો- નવી ગાઈડલાઈન જારી કરતા કહ્યું ‘બૂસ્ટર ડોઝની વધી શકે છે માંગ’

WHO એ નવી ગાઈડલાઈન જારી કરી 90 દિવસ બાદ કોરોના થાય છે તો વેક્સિન ન લીધા બરાબર દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ઘીમી પડી છે ત્યારે કોરોનાના સંક્રમણને લઈને હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્રારા નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે,ગ્લોબલ સ્તરે  જારી કરાયેલા નવા પ્રોટોકોલ પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે રસી લીધાના ત્રણ […]

આજથી જોખમવાળા દેશોમાંથી ભારત આવતા યાત્રીઓ એ નહી રહેવું પડે આઈસોલેશન હેઠળ 

ભારત આવતા યાત્રીઓ માટે આજથી બદલાયા નિયમ હવે નહી રહેવું પડે ક્વોરોન્ટાઈન દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, ત્યારે અનેક પ્રકારના પ્રતિબંધો વચ્ચે વિદેશથી આવનારા યાત્રીઓ માટે કેન્દ્ર એ નવી ગાઈડલાઈન રજૂ કરી છે.હેઠળ સ્વાસ્થ્ય મંત્રીઓએ જોખમી દેશોમાંથી ભારત આવતા પ્રવાસીઓને લઈને નવો નિર્દેશ જારી કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રામણે 22 જાન્યુઆરીથી, જોખમ […]

અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરનારા સામે કડક પગલાં ભરવાનો આદેશ

અમદાવાદઃ  શહેરમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધતા મ્યુનિ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ એલર્ટ બન્યુ છે. મ્યુનિ.કોર્પોરેશનના નવ નિયુક્ત કમિશનર લોચન સહેરાની અધ્યક્ષતામાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે.  બેઠકમાં હાલમાં કોવીડ -19 નાં વધી રહેલા કેસ અને કોવિડ -19 વેક્સિનેશનની થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરાઇ હતી. કોવિડ ગાઇડ લાઇન કડકાઇથી અમલ થાય તે માટે અધિકારીઓ  આદેશ અપાયા […]

ઓમિક્રોનનું જોખમઃ- દેશમાં સ્થિતિ વણસી શકે છે,કેન્દ્રએ આપ્યા સખ્ત નિયન પાલનના આદેશ

કોરોનાને લઈને કેન્દ્રનું કડક વલણ નિયમોનું કડકપણે પાલન કરવાના આપ્યા આદેશ દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, કોરોનાને લઈને સ્થિતિ વણસી રહી છે ત્યારે કેન્દ્રએ તમામ રાજ્યોને કોરોનાના નિયમોનું કડકપણે અમલ કરાવવાના આદેશ જારી કર્યા છે,ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્યોને આરોગ્ય સેવાઓ મજબૂત કરવા જણાવ્યું છે. આ આદેશમાં કહેવામાં […]

આવનારા તહેવારોને લઈને કેન્દ્ર એ રાજ્યોને ચેતવ્યા -પત્ર લખીને કોરોના અંગે સૂચનો જારી કર્યા

તહેવારોને લઈને કેન્દ્રએ રાજ્યને એલર્ટ કર્યા કોરોનાને લઈને ગાઈડલાઈન જારી કરી   દિલ્હીઃ- દેશભરમાં દિવાળી જેવો તહેવાર આવી રહ્યો છે,ત્યારે કોરોનાને લઈને પણ સરકાર ચિતિંત છે,જેને કારણે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ -19  મહામારીને ધ્યાનમાં રાખીને આવનારા તહેવારો સુરક્ષિત રીતે ઉજવાય તેની ખાતરી કરવા જણાવ્યું છે.આ સાથે જ  રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા […]

કોરોનાને લઈને કેન્દ્રનું કડક વલણઃ રાજ્યોને તહેવારો પર ભીડ એકઠી ન થવા દેવા કડક પ્રતિબંધોનું પાલન કરાવવાના આદેશ આપ્યા

કેન્દ્ર એ રાજ્યોને જારી કર્યા આદેશ તહેવારો પણ ભીડ બેગી ન થવા દેવી સંક્રમણને અટકાવવા કડક પ્રતિબંધો લાગૂ કરો   દિલ્હી – સમગ્ર દેશભરમાં નજીકના દિવસોમાં જ તહેવારોની લાઈન લાગશે ત્યારે બીજી તરફ કોરોનાની સ્થિતિને લઈને તહેવારોમાં જામતી ભીડની કેન્દ્રએ ચિંતા જતાવી છે,આ બાબતને લઈને  કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને તહેવારો સંબંધિત સૂચનાઓ જારી કરી છે. […]

કોરોનાના વધતા કહેર વચ્ચે ગૃહમંત્રાલયે ‘કોરોનાની ગાઈડલાઈન’ 31 ઓગસ્ટ સુધી લંબાવી

કોરોનાનો વધતો કહેર ચિંતાનો વિષય કેન્દ્ર કોરોના ગાઈડલાઈનની અવધિ વધારી 31 ઓગસ્ટ સુધી ગાઈડલાઈન અમલી રહેશે   દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ફરીથી જોવા મળી રહ્યો છે ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધતા જોઈ શકાય છે,જેમાં કુલ કેસના 50 ટકા કેસ એકલા કેરળમાં જ નોંધાઈ રહ્યા છે,જેને લઈને ચિંતાનો માહોલ સર્જાયો છે.ત્યારે સરકારે કોરોનાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code