1. Home
  2. Tag "Corona vaccine"

AMCનો કોરોના રસીના એક કરોડ ડોઝ આપવાનો લક્ષ્ય પૂર્ણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોરોના સામે લડાઈ શહેરમાં 1 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા કોરોનાથી સતર્ક રહેવું જરૂરી અમદાવાદ :સમગ્ર દેશમાં રસીકરણનો વ્યાપ વિસ્તારવામાં આવી રહ્યો છે અને લોકોના રસીકરણની ગતિને ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અમદાવાદમાં અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના એક કરોડ ડોઝ આપવાનો લક્ષ્ય પૂરો થયો […]

દેશમાં પ્રથમ વખત કોરોનાની ત્રણ વેક્સિનના મિશ્રિત ડોઝ પર થશે અભ્યાસ-ભારત બાયોટેકે માંગી પરવાનગી

કોરોનાની ત્રણેય વેક્સિન મળાવીને અભ્યાસ હાથ ઘરાશે ભારત બાયોટેકે આ માટે મંજૂરી માંગી   દિલ્હીઃ-દેશમાં કોરોનાની જંગમાં વેક્સિનએ મહત્વનો ફાળો આપ્યો છે ત્યારે હવે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાપાસેથી મળેલી માહિતી મુજબ , કંપની એ કોવેક્સિન,કોવિશિલ્ડ અને નાક દ્રારા લેવાતી નેઝલ વેક્સિનનું એકસાથે ટ્રાયલ કરવાની યોજના ધરાવે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્રણ જુદા જુદા જૂથો […]

કોરોનાની જંગમાં વધુ એક વેક્સિનનો સમાવેશ- સિંગલ ડોઝની સ્પુતનિક લાઈટ વેક્સિનને ઈમરજન્સીના ઉપયોગ માટે મળી મંજૂરી

કોરોનાની જંગમાં વધુ એક વેક્સિનનો સમાવેશ સ્પુતનિક લાઈટ વેક્સિનને ઈમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી   દિલ્હીઃ- જ્યા દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર વર્તાઈ રહી છે ત્યા બીજી તરફ રસીકરણ પણ ઝડપી ચાલી રહ્યું છે ત્યારે હવે કોરોનાની જંગમાં વધુ એક વેક્સિનનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ સિંગલ ડોઝ વાળી સ્પૂતનિક લાઇટ વેક્સીનને ઉપયોગમાં […]

કોરોના સામે રસીના બંને ડોઝ લેનારાઓમાં વેક્સિનની અસરકારકતા 99.3 ટકા હોવાનો દાવો

નવી દિલ્હીઃ કોરોનાના કેસમાં હવે ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ રસીકરણ ઝુંબેશ વધારે તેજ બનાવવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 166 કરોડથી વધારે કોરોનાના ડોઝ અપાયાં છે. દરમિયાન કોવિડ-19ના રસીના બંને ડોઝ લેનારાઓમાં કોરોના સામે રસીકરણની અસરકારકતા 99.3 ટકા હોવાનો આરોગ્ય મંત્રીએ દાવો કર્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, […]

 કોરોનાગ્રસ્ત થયા હોય તો ત્રણ મહિના પછી જ અપાશે વેક્સિન – કેન્દ્રએ રાજ્યોને લખેલા પત્રમાં આપ્યો આદેશ

કોરોના ગ્રસ્ત વ્યક્તિને 3 મહિના બાદ મળશે વેક્સિન કેન્દ્રએ રાજ્યોને જણાવ્યા નવા નિયમો   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી છે ત્યારે કોરોનાના દર્દીઓ માટેની દવાથી લઈને નિયમોમાં કેન્દ્ર દ્રારા ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જેમ કે હવે ક્વોરોન્ટાઈનનો સમય ગાળો 14 થી 7 દિવસ કરાયો છે ,દવાઓની માત્રમાં ફેરફાર કરાયો છે તો સાથે […]

હરિયાણામાં 15-18 વર્ષના બાળકોનું રસીકરણ જરૂરી,વેક્સિન નહીં લીધી હોય તો સ્કૂલમાં ‘નો એન્ટ્રી’  

હરિયાણામાં 15-18 વર્ષના બાળકોનું રસીકરણ જરૂરી વેક્સિન નહીં લીધી હોય તો સ્કુલમાં નો એન્ટ્રી ગૃહમંત્રી અનિલ વિજે ટ્વિટ કરીને આપી માહિતી ચંડીગઢ:હરિયાણા સરકારે કોરોના વાયરસથી બચવા માટે કડક પગલાં લેતા તે બાળકોને શાળામાં પ્રવેશ ન કરવા જણાવ્યું છે કે,જેમની ઉંમર 15-18 વચ્ચે છે અને તેનું રસીકરણ નથી થયું.હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે ટ્વિટ કરીને આ માહિતી […]

ગુજરાતમાં અત્યાર સુધીમાં 95 ટકા લોકોને કોવિડ-19 રસીનો બીજો ડોઝ આપી સુરક્ષિત કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેતવંતુ બનાવવામાં આવ્યું છે. રાજ્યમાં ત્યાર સુધીમાં રસીના 9 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. 94.5 ટકા લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં 15થી 18 વર્ષના લગભગ 57 ટકા કિશોરોને રસીનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં કોવિડ મહામારી સામે […]

ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં 15થી 18 વર્ષના 11 લાખ બાળકોને કોરોના વેક્સિન અપાઈ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના વધતા કેસ સામે સરકારે વેક્સિનેશન ઝૂંબેશ શરૂ કરી છે. ઉપરાંત 15થી 18 વર્ષ સુધીના તમામ સગીરોને વેક્સિન આપવાનું છેલ્લા બે દિવસથી શરૂ કરવામાં આવ્યુ છે. રાજ્યમાં 30 લાખ જેટલાં બાળકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક છે, જેમાંથી 40 ટકા ટાર્ગેટ તો પહેલા બે દિવસમાં 11 લાખ બાળકને વેક્સિન સાથે જ પૂરો થઈ ગયો છે. […]

કોરોનાની વેક્સિનના બે ડોઝ લીધા હશે તેને જ AMCની કચેરીમાં પ્રવેશ અપાશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે લોકોને કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. જ્યારે શહેરના જાહેર પરિવહનની બસ સેવા તેમજ જોહેર બાગ-બગીચાઓમાં પણ વેક્સિનના બે ડોઝ લીધાના સર્ટી.ના આધારે જ લોકોને પ્રવેશ પવામાં આવશે. જ્યારે મ્યુનિ.ની તમામ કચેરીઓમાં મુલાકાતે […]

WHO એ કહ્યું ,ઓમિક્રોન સામે રસી પ્રભાવીત- વેક્સિન ન લીધી હોય તેવા લોકોને વેક્સિન લેવાની કરી અપીલ

રસી ઓમિક્રોન સામે પણ પ્રભાવીત WHO  દરેકને વેક્સિન લેવા કહ્યું દિલ્હીઃ-સમગ્ર દેશભરમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો ભય ફેલાય રહ્યો છે 800 જેટલા કેસ દેશમાં નોંઘાઈ ચૂક્યા છે ત્યારે હવે આ અંગે WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે રસીની અસરકારકતા માટે ઘણા પરિબળો જવાબદાર છે. એક જ વેક્સિન  છે, બીજી ઉંમર જેવા જૈવિક પરિબળો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code