1. Home
  2. Tag "Corona Victims"

ગુજરાતમાં કોરોના પીડિત 710 ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સિલે કરશે આર્થિક સહાય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. જેથી હાલ કોર્ટમાં ફક્ત ઈમરજન્સી કેસની જ કાર્યવાહી કરવામાં આવે છે. બીજી તરફ રાજ્યના વકીલો પણ કોરોનાની ઝપટે ચડ્યાં છે. દરમિયાન ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા કોરોના પીડિતોને આર્થિક સહાય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત બાર કાઉન્સિલની મળેલી મીટીંગમાં કોરોના મહામારીનો ભોગ […]

કોરોના હારશેઃ રિક્ષા ચાલકે કોરોના પીડિતોની મદદ માટે ઓટોને એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી

ભોપાલઃ ભારતમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે અને મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિતની વસ્તુઓની અછત ઉભી થઈ છે. આવા કપરા સમયમાં લોકો નાત-જાત અને ઉંચ-નીચના ભેદભાવ ભૂલીને પીડિતો અને તેમના પરિવારજનોની સેવાની કામગીરી કરી રહ્યાં છે. મધ્યપ્રદેશના ભોપાલમાં એક રિક્ષા ચાલકે દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે […]

પરણ્યા એટલે પ્યારા લાડી…. કોરોના પીડિત વરરાજા અને કન્યાએ PPE કીટ પહેરીને ફર્યા સપ્તપદીના ફેરા

મુંબઈઃ કોરોના કાળમાં લગ્ન સહિતના સામાજીક પ્રસંગ્રોમાં અનેક ફેરફાર થયાં છે. હવે ઓછા મહેમાનોમાં લગ્ન સહિતના શુભપ્રસંગો યોજાઈ રહ્યાં છે. દરમિયાન મધ્યપ્રદેશમાં કોરોના પીડિત વરરાજાએ અને કન્યાએ પીપીઈ કીટ પહેરીને લગ્ન કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં આ અનોખા લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયા છે. વરરાજા કોરોના […]

જેતપુરમાં કોરોના પીડિતો માટે ખેડૂતનો સેવાયજ્ઞઃ ઘરમાં જ શરૂ કર્યુ કોવિડ સેન્ટર

અમદાવાદઃ માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા એવા મંત્રને રાજકોટ નજીક આવેલા જેતપુરના જેસુરભાઈ અને તેમના પરિવારજનોએ જીવનમાં ઉતાર્યો છે. કોરોના મહામારીને પગલે હાલ હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત છે ત્યારે તેમણે પોતોના ઘરને જ કોવિડ સેન્ટરમાં ફેરવી નાખ્યું છે. એટલું જ નહીં દર્દીઓની સારવાર અને ઓક્સિજન પુરો પાડવા ઉપરાંત તમના સગા-સંબંધીઓની રહેવા-જમવાની વ્યવસ્થા […]

કોરોના પીડિતોની વ્હારે આવી પોલીસઃ 9 પોલીસ કર્મચારીઓએ પ્લાઝમાનું કર્યું દાન

પોલીસ કમિશનરે પ્લાઝમા દાન કરી અપીલ રાજકોટ પોલીસે ખાસ નંબર જાહેર કર્યો બીજા તબક્કામાં 310 કર્મચારીઓ સંક્રમિત થયાં અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ અટકાવવા અને પીડિતોની સારવાર માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમજ દર્દીઓની સારવાર માટે વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ પણ આગળ વધી છે. હવે કોરોના મહામારીમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે સતત ફરજ બજાવતા […]

કોરોના પીડિત પરિવારનોના વ્હારે આવ્યું RSS: ઉકાળા અને દવા સહિત વ્યવસ્થામાં લાગ્યાં સ્વંયસેવકો

રાજકોટઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. સાથે મૃત્યુના કેસમાં વધારો થઈ રહ્યો છે. લોકો કોરોનામાં પોતાના સ્વજનને ગુમાવે છે પરંતુ અંતિમસંસ્કાર માટે સ્મશાને જતા ડરી રહ્યાં છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 25 સ્વયંસેવકો રાત-દિવસ કોઇ પણ પ્રકારનો ડર રાખ્યા વગર કોરોના મૃતકના અંતિમસંસ્કાર કરી તેની અંતિમ મંઝીલ સુધી પહોંચાડી રહ્યાં છે. આ […]

કોર્પોરેશન ચૂંટણીઃ કોરોના પીડિત દર્દી પણ કરી શકશે મતદાન !

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા માટે તા. 21મી ફેબ્રુઆરીના રોજ કોરોના ગાઈડલાઈન અનુસાર મતદાન યોજાશે. કોર્પોરેશનની ચૂંટણીમાં કોરોના પીડિત દર્દી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવા પ્રયાસ કરવામાં આવ્યાં છે. મતદાનના દિવસે છેલ્લા એક કલાકમાં કોવિડ-19નો દર્દી પીપીઈ કીટ પહેરીને મતદાન કરી શકશે. જો કે, દર્દીએ તબીબનું પ્રમાણપત્ર આપવું પડશે. ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code