1. Home
  2. Tag "CORONA"

કોરોનાના વધતા કહેરને જોતા પીએમ મોદીએ આજે સાંજે ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી

પીએમ મોદીએ આજે ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી કોરોનાના વધતા કહેરને લઈને લીધો નિર્ણય દિલ્હીઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાનો કહેર મંડળાઈ રહ્યો છે છેલ્લા કેટલાક મહિનાઓ બાદ ફરી એક વખત કોરોનાના કેસમાં વૃદ્ધી જોવા મળી રહી છે ત્યારે કેન્દ્રની સરકાર પણ આ મામલે ચિંતિત બની છે જેને લઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીે આજે સાંજે કોરોનાને લઈને […]

દેશમાં કોરોનાની વાપસી:ફરી એકવાર નવા કેસ એક હજારને પાર,ગઈકાલ કરતાં 435 વધુ કેસ નોંધાયા

દિલ્હી:ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 1,134 નવા કેસ સામે આવ્યા છે જે બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,98,118 થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 7,026 થઈ ગઈ છે. બુધવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ અપડેટ ડેટા અનુસાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત અને […]

અભિનેત્રી કિરણ ખૈરને થયો કોરોના, લોકોને કોરોના સામે સાવચેત રહેવા કરી અપીલ

અભિનેત્રી કિરણ ખેર કોરોના પોઝિટિવ લોકોને પણ સતર્ક રહેવા જણાવ્યું મુંબઈઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં દેશના એનેક રાજ્યો માં સંક્રમણ વધતો જઈ લહ્.ો છએ જેમા મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે ત્યારે હવે મુંબઈમાં કોરોનાના વધતા રકેસો વચ્ચે અભિનેત્રી કિરણ ખૈરને પણ કોરોના થયો હોવાની માહિતી સામે આવી […]

ઈન્ફલ્યુએન્ઝા વચ્ચે કોરોનાના કેસમાં વધારો,છેલ્લા 24 કલાકમાં 796 નવા કેસ નોંધાયા

દિલ્હી:ભારતમાં હવામાન બદલાવાની સાથે જ કોરોના વાયરસના સંક્રમણના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 796 કેસ નોંધાયા છે.આ સાથે 109 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા 5000ને વટાવી ગઈ છે.કોરોનાના કેસોમાં વધારો થતાં, કેન્દ્ર સરકારે રાજ્યોને સૂક્ષ્મ સ્તરે સ્થિતિની સમીક્ષા કરવા કહ્યું છે.કેન્દ્ર દ્વારા છ રાજ્યોને કોવિડ ક્લસ્ટરોની દેખરેખ, પરીક્ષણ, […]

દિલ્હીમાં H3N2 સાથે કોરોનાના કેસ વધ્યા,સંક્રમણ દર ત્રણ ટકાને પાર

દિલ્હી:રાજધાની દિલ્હીમાં H3N2 કેસ વધવાની સાથે જ કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. સોમવારે, આ વર્ષમાં પ્રથમ વખત, 10 થી વધુ કેસ નોંધાયા.સંક્રમણ દર પણ ત્રણ ટકાથી વધુ હતો.તબીબોના મતે હવે ગભરાવાની જરૂર નથી.H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ વધુ મજબૂત બન્યો છે, જેના લક્ષણો કોરોના જેવા જ છે. જો કે, તે ખૂબ અસરકારક નથી. દિલ્હીના આરોગ્ય વિભાગના […]

દેશમાં 100 દિવસથી વધુના સમયગાળા બાદ કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસ વધ્યા 113 દિવસ બાદ 500થી વધુ કેસ સામે આવ્યા દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં રાહત મળશી ચૂકી હતી જો કે છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસ અચાનક વધવા લાગ્યા છે 100 દિવસ બાદ ફરી નવા કેસનો આંકડો 500ને પાર પહોચ્યા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે એક પત્રમાં લખ્યું છે કે, “જ્યારે […]

કોરોના બાદ H3N2 વાયરસનો કહેર,દેશમાં અત્યાર સુધીમાં 6 લોકોએ ગુમાવ્યા જીવ

બેંગલુરૂ:કોરોના પછી હવે H3N2 વાયરસ (ઈન્ફ્લુએન્ઝા વાયરસ) ફેલાવા લાગ્યો છે.H3N2 વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટક, પંજાબ અને હરિયાણામાં H3N2 વાયરસના કારણે મૃત્યુની પુષ્ટિ થઈ છે.જોકે, પ્રાથમિક તપાસમાં આ વાત સામે આવી હોવાનું સૂત્રોનું કહેવું છે.જોકે, H3N2 થી મૃત્યુનું કારણ નક્કી કરવા માટે વધુ તપાસની જરૂર છે. મૃતક […]

કોરોનાને પગલે ચીનની અર્થવ્યવસ્થાને ગંભીર અસર, આકરા પગલાને કારણે મુશ્કેલી ઉભી થઈ

નવી દિલ્હીઃ વૈશ્વિક મહામારી કોવિડ-19નું ઉદભવ સ્થાન ગણાતા ચીનમાં કોરોનાને પગલે અર્થતંત્ર ખોરવાયું છે. જેના પરિણામે ચીનના આર્થિક વિકાસ દરના લક્ષ્યમાં કાપ જોવા મળી રહ્યો છે. ચીનમાં આ વર્ષ માટે સામાન્ય કહી શકાય તેવો પાંચ ટકાના આર્થિક વિકાસનો દરનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. સરકારના એક વર્કિંગ રિપોર્ટ અનુસાર, નેશનલ પીપલ્સ કોંગ્રેસ એટલે કે એનપીસીએ પોતાના […]

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને પોર્ટર પુરસ્કાર અનેયાત – કોવિડ મેનેજમેન્ટના પ્રયાસોને માન્યતા આપવા બદલ પ્રાપ્ત થઈ સિદ્ધિ

કેન્દ્રીય આરોગ્ય અને કલ્યાણ મંત્રાલયની ઉપલબ્ધિ કોરોનામાં સફળ સંચાલનને લઈને પોર્ટર પુરસ્કાર અનેયાત દિલ્હીઃ- કોરોના સમયગાળઆ દરમિયાન ભારતના આરોગ્યમંત્રાલયે ખાસ તકેદારીના પગલા લીધા અનેક સૂચનાઓ આપીને કોરોનાના નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રીય કર્યું સાથે જ વેક્સિનેશનને વેગ આપ્યો સરવાળે તમામ મોર્ચે કોરોના સામે ભારતે જંગ જીતી ત્યારે હવે આ બાબતે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને […]

ચીનમાં વાયરસનો ટ્રિપલ એટેક,કોરોનાથી રાહત મળી તો ઈન્ફલ્યુએન્ઝા અને નોરાવાયરસે મચાવ્યો કહેર  

દિલ્હી:ચીન એક વાયરસ ફેલાવતો દેશ બની રહ્યો છે, જે વિશ્વને તબાહ કરી શકે છે.કોરોના પછી હવે અહીં ઈન્ફ્લુએન્ઝા અને નોરાવાયરસના કેસ વધી રહ્યા છે.ચીનના બેઇજિંગ સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ દ્વારા બહાર પાડવામાં આવેલ ડેટા દર્શાવે છે કે ઈન્ફલ્યુએન્ઝાના કેસ કોરોનાવાયરસને પાછળ છોડીને બેઈજિંગમાં સૌથી ખતરનાક વાયરસ બની ગયા છે કારણ કે સમગ્ર દેશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code