1. Home
  2. Tag "CORONA"

‘ધ ઈન્ડિયા ડાયલોગ’માં સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કોરોના સંબંધિત સંચાલન લાખો લોકોના જીવ બચાવવામાં રહ્યું સફળ

કોરોના સંચાલન લાખો લોકોના જીવ બચાવવામાં સફળ સ્વાસ્થય મંત્રી માંડવિયાએ આપી જાણકારી દિલ્હીઃ-  વર્ષ 2019 દરનમિયાન કોરોના મહામારી શરુ થઈ હતી જેણે વિશ્વભરમાં કહેર ફેલાવ્યો હતો જો કે ભારત સરકારે કોરોનાને લઈને અનેક પ્રતિબંધો અને સારુ સંચાલન કર્યું જેના કારણે કોરોનાના કારણે  લાખો લોકોના જીવ બચાવ્યા હતા આ વાત પોતે દેશના સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ  આપી […]

ભારતમાં કોવિડ-19 કાબુમાં, અત્યાર સુધીમાં 92 કરોડ કોરોના ટેસ્ટ કરાયાં

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના ઉપર સરકારે કાબુ મેળવ્યો છે, બીજી તરફ રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં કોરોનાની રસીના 221 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. બીજી તરફ કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે અત્યાર સુધીમાં કુલ 91.64 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં કોવિડ 19 ઉપર […]

દુનિયામાંથી કોરોના ક્યારેય ખતમ નહીં થાય, WHOએ આપી ડરામણી ચેતવણી

દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના મહાનિર્દેશક ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે કહ્યું છે કે છેલ્લા આઠ સપ્તાહમાં કોવિડ-19ને કારણે 1.70 લાખ લોકોના મોત થયા છે.આ એવા આંકડા છે જેના રિપોર્ટ સામે આવ્યા છે.અમે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હશે WHOની ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન ઇમરજન્સી કમિટીએ કહ્યું કે,આ કોવિડ-19 કોરોનાવાયરસને મનુષ્યો અને પ્રાણીઓમાંથી ખતમ કરવું લગભગ […]

જયશંકરે ચીન-પાકને આપ્યો કડક સંદેશ,કહ્યું- કોરોના હોવા છતાં અમારો પ્રતિભાવ મજબૂત અને મક્કમ છે

દિલ્હી:વિદેશ મંત્રી એસ.જયશંકરે ફરી એકવાર ચીન પર નિશાન સાધ્યું.તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે,ચીન ઉત્તરીય સરહદો પર મોટા પાયે દળોને લાવીને અમારી સરહદોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તે યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે.કોરોના હોવા છતાં, અમારો પ્રતિભાવ મજબૂત અને નિશ્ચિત હતો.હજારોની સંખ્યામાં તૈનાત આપણા સૈનિકોએ મુશ્કેલ વિસ્તારોમાં આપણી સરહદોની રક્ષા કરી હતી અને તેઓ […]

કોરોનાનું ગંભીર સંક્રમણ ધરાવતા દેશોના પ્રવાસીઓને માસ્ક પહેરવાની સલાહ – WHOએ રજૂ કરી માર્ગદર્શિકા

 ઉચ્ચ સંક્રમણ ધરાવતા દેશોના પ્રવાસીઓએ પહેરવું જોઈએ માસ્ક  WHOએ રજૂ કરી એડવાઇઝરી દિલ્હીઃ- ચીનમાં હાલ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છએ જેને લઈને વિશ્વના દેશો પણ પોતાની રીતે સતર્ક બન્યા છે ત્યારે હવે ડબલ્યૂએચઓ એ પણ  કોકોરાના ગંભીર સંક્રમણને લઈને ચિંતા જતાવી છે. આ સહીત વાત કરીએ તો આમિક્રોનનું સબ-વેરિઅન્ટ XBB.1.5 વિશ્વના ઘણા દેશોમાં ઝડપથી ફેલાઈ […]

કોરોનાના XBB-1.5 વેરિયન્ટનો નવો કેસ જોવા મળ્યો,અત્યાર સુધીમાં આઠ સંક્રમિત આ સ્વરૂપની ચપેટમાં આવ્યા

દિલ્હી:ભારતમાં કોરોના વાયરસના XBB 1.5 સ્વરૂપનો નવો કેસ મળી આવ્યો છે.હવે દેશમાં વાયરસના આ પ્રકારને લગતા કુલ કેસની સંખ્યા આઠ થઈ ગઈ છે.કોરોના વાયરસના XBB 1.5 સ્વરૂપને કારણે અમેરિકામાં સંક્રમણના કેસોમાં વધારો જોવા મળ્યો છે. ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ ઓર્ગેનાઈઝેશન (INSACOG) એ જણાવ્યું હતું કે,છેલ્લા 24 કલાકમાં ઉત્તરાખંડમાં સંબંધિત પ્રકારનો એક નવો કેસ જોવા મળ્યો હતો, […]

દેશમાં કોરોનાના સક્રિય કેસો 2 હજારથી વધુ , છેલ્લા 24 કલાકમાં 170 નવા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 170 કેસ નોંધાયા સક્રિય કેસોની સંખ્યા 2 હજારને પાર દિલ્હી –  ચીનમાં હાલ કોરોનાનો લોકો સામનો કરી રહ્યા છે દિવસેને દિવસે કોરોનાને લઈને અહીંની સ્થિતિ વિફરતી જોવા મળી રહી છે તેવી સ્થિતિમાં ભારત સરાકર પણ કોરોનાને લઈને એલર્ટ છે આવી સ્થિતિમાં દેશમાં કોરોનાના સક્રિય કેસો હાલ તો ઓછા જ છે છત્તા […]

કોરોના પ્રકોપ વચ્ચે ચીનમાં ભારતીય જેનરિક દવાઓની માંગ વધી,ચીની નિષ્ણાતે કહ્યું- ભારત ભરોસાપાત્ર   

દિલ્હી:કેન્દ્ર સરકારે ભારતમાં જેનરિક દવાઓને લઈને ઘણાં અભિયાનો શરૂ કર્યા છે, જેના પરિણામે દેશમાં મોટા પાયે જેનરિક દવાઓની માંગ વધી છે.પરંતુ હવે ભારતીય જેનરિક દવાઓની માંગ દેશની બહાર પણ થવા લાગી છે.આ દિવસોમાં ચીન કોરોનાના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.દરમિયાન, ચીનમાં ભારતીય જેનરિક દવાઓની માંગમાં વધારો થયો છે.તે જ સમયે, ચીનના નિષ્ણાતોએ ચેતવણી આપી […]

દેશમાં કોરોનાના 228 કેસ નોંધાયાં, 275 દર્દીઓ સાજા થયાં

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.01 ટકા રસીના અત્યાર સુધીમાં 220 કરોડથી વધારે ડોઝ અપાયા 42 કરોડ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી નવી દિલ્હીઃ ચીન સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાએ માથુ ઉચક્યું છે. ભારત સરકારે પણ કોરોનાની સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કર્યું છે. દરમિયાન દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 228 પોઝિટિવ કેસ મલી આવ્યાં હતા. […]

કોરોનાથી બચવા માંગો છો તો અત્યારથી જ આ ઈમ્યુનિટી બુસ્ટર ફૂડ્સ ખાવાનું શરૂ કરો

સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે.ચીનમાં કોવિડના નવા વેરિઅન્ટના વધતા કેસોને કારણે ભારત પણ એલર્ટ થઈ ગયું છે.વધતા કોવિડથી પોતાને બચાવવા માટે તમે તમારા આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરી શકો છો.આ ખોરાક તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરશે.તો ચાલો તમને એવા ખોરાક વિશે જણાવીએ જેને તમે ડાયટમાં સામેલ કરી શકો. પાલક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code