1. Home
  2. Tag "CORONA"

કોરોના વાયરસ મહામારી : UAE એ ભારતથી આવનારી પેસેંજર ફ્લાઈટ પરનો પ્રતિબંધ 30 જૂન સુધી લંબાવ્યો

ભારતથી યુએઈ આવનારી ફ્લાઈટ પર પ્રતિબંધ વધ્યો 30 જૂન સુધી ભારત-યુએઈ વચ્ચે પેસેન્જર ફ્લાઈટ બંધ કોરોનાને લઈને લેવાયો નિર્ણય દિલ્લી: UAEની સરકાર દ્વારા કોરોના વાયરસને લઈને મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. UAE દ્વારા કેટલાક દેશોની ફ્લાઈટ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો તો હજુ કેટલાક દેશો પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. આ યાદીમાં […]

ફ્રાન્સની પાશ્ચર સંસ્થાનો દાવોઃ- ફાઈઝરની વેક્સિન ઓછી અસરકારક હોવા છત્તાં B.617.2 વેરિએન્ટ સામે આપશે રક્ષણ

ફાઈઝરની વેક્સિન ઓછી અસરકારક તેમ છત્તાં B.617.2 વેરિએન્ટ સામે આપશે રક્ષણ ફ્રાન્સની પાશ્ચર સંસ્થા દ્વારા કરવામાંવ્યો દાવો દિલ્હીઃ- દેશમાં ટૂંક સમયમાં ફાઈઝર વેક્સિન ઉપલબ્ધ થવા જઈ રહી છે. સમયગાળા દરમિયાન, એક અધ્યયન દ્વારા આ વેક્સિન વિશે મોટો દાવો કરવામાં આવ્યો છે.એક અભ્યાસ પ્રમાણે કોરોના સામેની લડતમાં ફાઇઝરની રસી થોડી ઓછી અસરકારક સાબિત થાય છે. તેમ […]

ઉત્તરપ્રદેશના સીએમની જાહેરાત, કોરોનામાં જીવ ગુમાવનાર પત્રકારોના પરિવારને મળશે આર્થિક સહાય

સીએમ યોગી આદીત્યનાથની પત્રકારો માટે જાહેરાત કોરોનાથી જીવ ગુમાવનાર પત્રકારના પરિવારને મળશે રૂ. 10 લાખ પત્રકારોની મદદએ આવી યોગી સરકાર લખનઉ:યુપીમાં કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનાર પત્રકારોના પરિવારોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. સીએમ યોગીએ આ અંગે જાહેરાત કરી છે. સીએમએ પત્રકારોના પરિવારોને આર્થિક મદદ આપવાની જાહેરાત હિન્દી પત્રકારિતા દિવસ પર કરી છે. […]

હરિયાણામાં 7 જૂન સુધી લંબાવવામાં આવ્યું લોકડાઉન, જીવનજરૂરી ચીજવસ્તુઓ માટેની દુકાનો રહેશે ચાલુ

હરિયાણામાં લોકડાઉનને લંબાવવામાં આવ્યું જીવનજરૂરી વસ્તુઓ માટેની દુકાનો રહેશે ચાલુ લોકડાઉનને 7 જૂન સુધી લંબાવવામાં આવ્યું ગુરુગ્રામ:  હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા રવિવારના દિવસે જાહેરાત કરવામાં આવી કે રાજ્યમાં કોરોનાવાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકડાઉનને 7 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. આ સમય દરમિયાન ઈકોનોમિક એક્ટિવિટિઝને પરવાનગી આપવામાં આવી છે. અને રાજ્યમાં કોરોનાવાયરસના કેસમાં પણ […]

કોરોનાના કેસ ઘટતા શક્તિ વર્ધક ગણાતા ફળોના ભાવમાં પણ થયો ઘટાડો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે લીલા નાળિયેરથી લઈને ફળોની માગમાં વધારો થતા ફળોના ભાવ આસમાને પહોંચ્યા હતા..રોગપ્રતિકારક શકિત વધારવા માટેનો રામબાણ ઈલાજ ગણાતા કીવી, ડ્રેગન ફ્રૂટ, નારંગી, નાળિયેર જેવા ફળોનાં ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો સામે ફળની માંગમા પણ મોટાપાયે વધારો થયો હતો. પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ કાબુમાં આવતા ફળોનું માર્કેટ ફરીવાર નીચે આવી […]

કોરોનામાં જે બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેમનું ધ્યાન કેન્દ્ર સરકાર રાખશે, પીએમ મોદીએ કરી જાહેરાત

કોરોનામાં અનાથ થયેલા બાળકોને મળશે સહાય કેન્દ્ર સરકાર રાખશે તેમનું ધ્યાન પીએમ મોદીએ કરી આ બાબતે જાહેરાત દિલ્લી: દેશમાં કોરોનાવાયરસથી ધંધા અને વેપાર જેવી વસ્તુઓને તો નુક્સાન થયું જ છે તેમાં કોઈ શંકા નથી પણ કેટલાક નુક્સાન એવા પણ થયા છે જેની ભરપાઈ જીંદગીભર કોઈ કરી શકશે નહી. વાત છે બાળકોની. કોરોનાકાળમાં કેટલાક બાળકો એવા […]

ઝડપથી ઓછા થઈ રહ્યા છે કોરોનાવાયરસના કેસ, 3 અઠવાડિયામાં પછી 50 ટકા ઓછા નોંધાય છે કેસ

દિલ્લી: કોરોનાના બીજી લહેર હેઠળ, ગયા મહિને જેટલી ઝડપથી કોરોના કેસ વધ્યા હતા, હવે તે એટલી ઝડપથી નીચે આવી રહ્યા છે. 8મી મેના શિખર પછી, હવે ફક્ત ત્રણ અઠવાડિયામાં દરરોજ આવતા નવા કેસોમાં 50 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. શનિવારે લગભગ 2 લાખ કેસ ઘટ્યા, જે પછી આ આંકડો 1, 95,183 પર પહોંચી ગયો, જે પીક […]

કોરોના વાયરસ ચીનના શહેર વુહાનની લેબમાં જ બનાવાયો હતો- વૈજ્ઞાનિકોનો દાવો

કોરોનાની ઉત્પતિ ચીનમાંથી જ થઈ હતી વૈજ્ઞાનિકોનો સનસનીખેજ દાવો દિલ્હીઃ-છેવટે કોરોના વાયરસ ક્યાંથી આવ્યો, તે મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો કે તે કોઈ કુદરતી આપત્તિ છે. આ પ્રશ્ન વારંવાર વિશ્વભરના વૈજ્ઞાનિકો અને નેતાઓના મનમાં ઉત્પન્ન થી રહ્યો છે. પરંતુ હવે એક સનસનાટીભર્યા દાવો કરવામાં આવ્યો છે કે આ કોરોના કુદરતી રીતે વિકસિત નથી થયો પણ […]

તબીબી વિદ્યાશાખા જ નહીં, હવે એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટમાં પણ કોરોનાના પાઠ ભણાવાશે

અમદાવાદઃ કોરોનાનો કાળ એટલો કપરો રહ્યો કે, તેને લોકો વર્ષો સુધી યાદ રાખશે.છેલ્લા દોઢ વર્ષથી વિશ્ર્વભરમાં હાહાકાર સર્જી રહેલા કોરોના વાયરસની મહામારીના પાઠ તબીબી અભ્યાસક્રમમાં તો સામેલ કરાશે. પરંતુ હવે એન્જિનિયરીંગ તથા મેનેજમેન્ટના શિક્ષણમાં કોરોના સંબંધી શિક્ષણ આપવાની દિશામાં પહેલ શરુ થઈ છે. વડોદરા સ્થિત જીએસએફસી યુનિવર્સિટી દ્વારા કોરોના પછીના કાળમાં આરોગ્ય અને સ્વચ્છતા નામક […]

કોરોનાને લીધે કોમર્શિયલ અને રિયલ પ્રોપર્ટીમાં વ્યાપક મંદીઃ પ્રોપર્ટીના ભાડામાં પણ થયો ઘટાડો

અમદાવાદઃ કોરોનાને લીધે ઉદ્યોગ- ધંધાને ખૂબ માઠી અસર પહોંચી છે. જેમાં રિયલ એસ્ટેટ પણ બાકાત નથી. કોમર્શિયલ અને રિટેલ પ્રોપર્ટી માર્કેટમાં પણ ફરી મંદી આવી છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ અને બ્રોકર્સના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે પહેલી લહેર બાદ ઓગસ્ટથી માર્ચ વચ્ચે માર્કેટ સામાન્ય બન્યું હતું એવામાં કોરોનાનો સેકન્ડ વેવ આવતાં ઘણા સેક્ટર્સમાં મંદી આવી છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code