અમદાવાદમાં પાણીજન્ય, મચ્છરજન્ય રોગચાળો વકરે તે પહેલા હોસ્પિટલોમાં OPD શરૂ કરવા માગ
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ ઘટતા જાય છે. ખાનગી હોસ્પિટલોના 75 ટકા બેડ ખાલી પડયા છે, જ્યારે મ્યુનિ., સરકારી અને મ્યુનિ. સાથે એમઓયુ કરેલી અન્ય હોસ્પિટલોમાં 69 ટકા બેડ ખાલી પડયા છે. ત્યારે આગામી સમયમાં ચોમાસુ શરુ થશે. ત્યારે પાણીજન્ય રોગચાળો માથું ઉંચકશે. આ સંજોગોમાં હવે કોરોનાની સારવાર માટેની હોસ્પિટલો ઘટાડી અન્ય રોગના દર્દીઓને પણ સારવાર […]


