1. Home
  2. Tag "CORONA"

કોરોનાને લઈને એક્શનમાં પીએમ મોદી, કરશે 100 જિલ્લાના અધિકારીઓ સાથે વાતચીત

પીએમ મોદી આગામી 18 અને  20 મે ના રોજ યોજશે બેઠક 100 જિલ્લાના જિલ્લા અધિકારીઓ સાથે કરશે વાતચીત કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાના અધિકારી સાથે વાત   દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશના 100 જિલ્લાના અધિકારીઓ સાથે આગામી 18 અને 20 મેના રોજ સંવાદ કરશે. સરકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ,પ્રથમ […]

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ચેરમેન ઇન્દુ જૈનનું 84 વર્ષની વયે નિધન

ટાઈમ્સ ગ્રુપના ચેરમેન ઇન્દુ જૈનનું નિધન 84 વર્ષની વયે દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ પીએમ મોદીએ ટ્વિટ કરી વ્યકત કર્યો શોક દિલ્હી : ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ચેરમેન ઇન્દુ જૈનનું 84 વર્ષની વયે નિધન થયું છે. ગુરુવારે કોવિડ -19 સંબંધિત જટિલતાઓને કારણે તેમનું નિધન થયું. કંપનીના સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. સમૂહના સમાચાર ચેનલ ‘ટાઇમ્સ નાઉ’ના […]

કોરોનાના ત્રીજા વેવ સામે સરકારનું ઓગોતરૂ આયોજનઃ 348 આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે

અમદાવાદઃ કોરોનાના બીજા વેવમાં સરકાર ઊંઘતી ઝડપાઈ હતી. એટલે હવે કદાચ કોરોનાનો ત્રીજો વેવે આવે તે પહેલા જ સરકારે આગોતરૂં આયોજન શરૂ કર્યુ છે. આ સંદર્ભે સરકારે નિષ્ણાત તબીબો સાથે પણ પરામર્શ કર્યો છે. અને ઊભી થનારી જરૂરિયાતો અગે વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે. કોરોનાની ત્રીજા વેવની આગોતરી તૈયારીના ભાગરૂપે સરકારે રાજ્યના તમામ 348 […]

અમદાવાદમાં ઓક્સિજનનો વપરાશ 325 ટનને બદલે ઘટીને હવે 225 ટનની જરૂરિયાત

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યાં છે તે કારણે હવે ઓક્સિજનની માગ પણ ઓછી થઈ રહી છે. 10 દિવસ પહેલાં શહેરની હોસ્પિટલોમાં લગભગ 325 મેટ્રિક ટન જેટલા ઓક્સિજનનો વપરાશ હતો, જે હવે ઘટીને 225 મેટ્રિક ટન થયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 10-12 દિવસથી કોરોનાના કેસ ઘટતા જાય છે. પખવાડિયા પહેલા જ રોજના […]

ભારતમાં મળી આવેલ મ્યૂટેન્ટની 44 દેશોમાં થઈ પૃષ્ટિ – WHO એ તેને વૈશ્વિક જોખમ ગણાવ્યું

ભારતમાં મળી આવેલ મ્યૂટેન્ટની 44 દેશોમાં  પૃષ્ટિ  WHO એ  ચિંતા જનક ગણાવ્યું કહ્યું- રોના વાયરસના બી 1.617 વેરિએન્ટ ચિંતા જનક આ વેરિયેન્ટથી સારવાર થતા મૃત્યુમાં વધારો દિલ્હીઃ- ભારતમાં જોવા મળતા કોરોના વાયરસનું નવું સ્વરુપ  સમગ્ર વિસ્વ માટે જોખમ સાબિત થી રહ્યું છે,વિશ્વ આરોગ્ય સંગઠને આ અંગે ચેતવણી આપી છે. વિતેલા વર્ષે ભારતમાં  સૌ પ્રથમ વખત  […]

પીએમ મોદીએ કોરોના સંકટ પર સમિક્ષા બેઠક યોજીઃ- કહ્યું, ‘ભારતનું ફાર્મા ક્ષેત્ર ખૂબજ ક્ષમતાવાન છે’

પીએમ મોદીએ બુધવારના રોજ સમિક્ષા બેઠક યોજી કોરોનામાં તબીબી સેવાઓ અંગે રાજ્યો પાસેથી માહિતી મેળવી બ્લેક ફંગસના સંક્રમણની પણ રાજ્યો પાસે ભાળ મેળવી દિલ્હીઃ-કોરોનાના વધતા જતા સંકટ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઓક્સિજન અને દવાની ઉપલબ્ધતા અને પુરવઠાની સમીક્ષા કરી હતી. આ સમય દરમિયાન તેમણે દેશના કેટલાક સ્થળોએ બ્લેક ફંગસના […]

કરોડાની ગ્રાન્ટ છતાં હોસ્પિટલોમાં પુરતા તબીબો અને મેડિકલના સંસાધનોની અછત કેમ ?

ગાંધીનગરઃ વૈશ્વિક મહામારી કોરોનાના કપરા સમયમાં આરોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત થાય અને તમામ લોકોને આરોગ્યવિષયક સુવિધા મળવી જરૂરી છે. મંદી, મોંઘવારી અને બેરોજગારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ખુબ જ આર્થિક, માનસિક અને શારીરિક તકલીફો વેઠી રહ્યા છે. આવી કટોકટીની સ્થિતિ વચ્ચે કોરોના સંક્રમણની અતિ ઘાતક, આક્રમક અને વ્યાપક બીજી લહેરે આરોગ્યની પાંગળી વ્યવસ્થા વચ્ચે મોત […]

કોરોનાના કપરા કાળમાં અન્ય લોકોની પીડાને પોતાની પીડા સમજે એ જ સાચો માનવીઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ “કોરોના સેવા યજ્ઞ” અંતર્ગત રાજભવન ખાતેથી ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ માટેની 10 હજાર કીટની બીજા તબક્કાની સહાયને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે સમાજ શ્રેષ્ઠીઓના સહયોગને કોરોના સંક્રમણ સામેના સરકારના જંગમાં મહત્વરૂપ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સાથે સમાજ શક્તિને […]

કોરોનાને લીધે મલ્ટિપ્લેક્સ સંચાલકોની કફોડી સ્થિતિઃ 90 ટકા સ્ટાફને છુટો કરવો પડ્યો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં ઉદ્યોગ-ધંધાને ખૂબ નુકશાન વેઠવું પડ્યુ છે. જેમાં રાત્રિ કરફ્યુને કારણે હોટલ અને રેસ્ટોરન્ટ્સનો ધંધો પડી ભાંગ્યો છે. જ્યારે મલ્ટિપ્લેક્સ અને થિયેટરને પણ સારૂએવું નુકશાન થયું છે. કોરોનાને લીધે નાણાકીય વર્ષ 2021-21માં પણ મલ્ટીપ્લેક્સના માલિકોને ભાગ્યે જ કોઈ ધંધો થયો હતો. સિનેમાના માલિકોનું કહેવું છે કે, હાલમાં લગાવેલા નવા પ્રતિબંધોથી ધંધાને […]

સ્મશાનગૃહના કર્મચારીનું કોરોનાથી અવસાન થાય તો તેમના વારસદારને 25 લાખની સહાય અપાશે

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાને આજે મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં સ્મશાનગૃહના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. સ્મશાનગૃહમાં ફરજ બજાવતા આવા કોઈ કોઈ કર્મચારીનું કોરોનાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code