કોરોનાને લઈને એક્શનમાં પીએમ મોદી, કરશે 100 જિલ્લાના અધિકારીઓ સાથે વાતચીત
પીએમ મોદી આગામી 18 અને 20 મે ના રોજ યોજશે બેઠક 100 જિલ્લાના જિલ્લા અધિકારીઓ સાથે કરશે વાતચીત કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાના અધિકારી સાથે વાત દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશના 100 જિલ્લાના અધિકારીઓ સાથે આગામી 18 અને 20 મેના રોજ સંવાદ કરશે. સરકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ,પ્રથમ […]


