1. Home
  2. Tag "CORONA"

વેક્સિનની અછત વચ્ચે વેક્સિનેશન માટે બીજો ડોઝ લેનારને પ્રાથમિકતા અપાય તે આવશ્યક: સ્વાસ્થ્ય મંત્રાલય

કોરોના વેક્સિનેશનમાં પર્યાપ્ત ડોઝ ના હોવાની સૌથી મોટી સમસ્યા હાલમાં કોરોનાનો બીજો ડોઝ લેનારાને રાજ્ય સરકારો પ્રાથમિકતા આપે તે આવશ્યક કેન્દ્ર સરકારે રાજ્ય સરકારનો આપ્યું આ સૂચન નવી દિલ્હી: દેશમાં હાલમાં કોરોનાના કહેર વચ્ચે વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ હાલમાં ભારતની વસતી સામે વેક્સિનેશન અભિયાનમાં પૂરતી માત્રામાં વેક્સિનના ડોઝ ઉપલબ્ધ ના હોવા તે સૌથી […]

સુરતમાં લોકો કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે લોકજાગૃતિના પાંચ લાખ પોસ્ટર લગાવાયા

સુરતઃ શહેરમાં છેલ્લાં એક સપ્તાહથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે.બીજીબાજુ કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે લોકો સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરે તે માટે જાગૃતિ આણવા ભાદરૂપે સેવા સદભાવના પોલીસ પબ્લિક ગ્રુપ દ્વારા પાંચ લાખ જેટલી પત્રિકાઓ વહેંચી કોરોનાની મહામારીથી ડરવાને બદલે હિંમત આપવાનું સરાહનીય કાર્ય શરૂ કર્યું છે. પાંચ લાખ જેટલા પોસ્ટર  શહેરમાં લગાવવામાં આવ્યા […]

શહેરોમાં દુકાનો ખોલવાની ત્રણ-ચાર કલાક મંજુરી આપોઃ વેપારીઓની સરકારને આજીજી

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા કોરોનાને હરાવવા માટે 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ સાથે દિવસ દરમિયાન ફક્ત મેડિકલ તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની દુકાનોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જેના કારણે નાના- મોટા શહેરોમાં અન્ય વ્યવસાય કરતા વેપારીઓમાં  રોષ જોવા મળી રહ્યો છે. મોટાભાગના વેપારીઓ સરકારના આ મીની લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે. સરકારે નિયમોને આધિન રહીને […]

કોવિડથી બચવા ગાયના છાણનો ઉપયોગ આરોગ્ય માટે હાનિકારકઃ તબીબોનો મત

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થતા લોકો ભયભીત થઈ ગયા છે. તેમજ કોરોનાથી બચવા માટે વિવિધ ઘરેલુ નુસખા અપનાવી રહ્યાં છે. હવે લોકો કોરોનાથી બચવા માટે ગાયના છાણનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. આ અંગે તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમજ આ પદ્ધતિથી સારવાર કોરોના પીડિતના આરોગ્યને નુકશાન […]

ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં રસીકરણ મામલે બનાસકાંઠા જિલ્લો મોખરે

અમદાવાદઃ કોરોના મહામારીને નાથવા માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 18 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. ગુજરાતમાં પણ 2500 જેટલા સેન્ટર ઉપર કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠા […]

ચોટીલાનું મંદિર વધુ 10 દિવસ માટે બંધ, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવાયો નિર્ણય

ગુજરાતમાં કોરોનાવાયરસની અસર ચોટીલા મંદિર વધુ 10 દિવસ માટે બંધ 20 મે સુધી ભક્તોની અવર જવર પર પ્રતિબંધ રાજકોટ: ગુજરાતમાં કોરોનાવાયરસના સંક્રમણના કારણે હવે મંદિરોના પ્રશાસન દ્વારા પણ મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર નજીક આવેલા ચોટીલા મંદિરને પણ હવે 20 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નાના મોટા અન્ય […]

ટ્વિટરે ભારતને કરી મદદ,દાન કર્યા 15 મિલિયન ડોલર

ટ્વિટરની ભારતને મદદ કોવિડ રીલીફ ફંડમાં દાન કર્યા 15 મિલિયન સમગ્ર વિશ્વ કરી રહ્યું છે ભારતની મદદ દિલ્લી: ભારતમાં કોરોનાવાયરસના વધતા કેસ એ સમગ્ર વિશ્વ માટે પણ એટલો જ ચિંતાનો વિષય છે જેટલો ભારત દેશ માટે. આવા સમયમાં ભારતને વિશ્વના તમામ દેશ શક્ય એટલી મદદ કરી રહ્યા છે ત્યારે હવે ટ્વિટર પણ તેમાં પાછળ નથી. […]

કોરોનાની ગંભીર સ્થિતિમાં WHO નું ચોંકાવનારુ નિવેદનઃ કહ્યું ‘ભારતમાં જોવા મળેલ કોરોના વેરિયેન્ટ ચિંતાનો વિષય’

 WHOનું ચોંકાવનારુ નિવેદન  WHOકહ્યું ‘ભારતમાં  કોરોના વેરિયેન્ટ ચિંતાનો વિષય’ દિલ્હીઃ- ભારતમાં કોરોનાવાયરસે તબાહી મચાનવી છે, સમગ્ર દેશમાં લાખોની સંખ્યામાં રોજના કેસો નોઁધાઈ રહ્યા છે. ત્યારે દેશની આવી ગંભીર સ્થિતિ વચ્ચે વિતેલા દિવસને સોમવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ભારતમાં ફેલાયેલા કોરોનાના નવા વેરિએન્ટ વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ડબ્લ્યુએચઓએ કહ્યું  હતું કે, ભારતમાં ફેલાયેલા કોરોના વેરિએન્ટ સંક્રમિત […]

હવે અમેરિકામાં પણ 12-15 વર્ષના બાળકોને મળશે કોરોના રસી,ફાઇઝર-બાયોએનટેકની રસીને મળી લીલીઝંડી

અમેરિકામાં બાળકોને પણ મળશે કોરોના રસી 12-15 વર્ષના બાળકોને આપવામાં આવશે રસી ફાઇઝર-બાયોએનટેકની રસીને મળી લીલીઝંડી  દિલ્હી : અમેરિકામાં પણ હવે 12-15 વર્ષના બાળકોને કોરોનાની રસી મળશે. જે માટે અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ ફાઇઝર-બાયોએનટેક કોવિડ -19 રસીને મંજૂરી આપી છે. એફડીએએ કોરોના વાયરસની લડાઈમાં તેને મહત્વનો નિર્ણય બતાવતા રસીના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. […]

મધ્યપ્રદેશઃ કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સજ્જ, બાળકો માટે આઈસીયૂ બેડની વ્યવસ્થા કરાઈ

મધ્યપ્રદેશમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ત્રીજી લહેરની શક્યતાઓ એમપીમાં બાળકો મનાટે આઈસીયૂ બેડની વ્યવસ્થા પર કાર્ય દિલ્હીઃ-વિશ્વના દેશો કોરોના મહામારી સામે લડત લડી રહ્યા છએ ત્યારે આપણા દેશ ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે, કોરોનાની હાલની સ્થિતિને જોતા  નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે દેશમાં પણ કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ વધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code