1. Home
  2. Tag "CORONA"

કોરોનાને લીધે પાઠ્ય-પુસ્તક વિક્રેતાઓને મોટો ફટકોઃ નવા સત્ર માટે વેપારીઓની મુંઝવણ

અમદાવાદ : કોરોનાને લીધે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મીની લોકડાઉન જેવી સ્થિતિ છે. નાના-મોટા તમામ શહેરોમાં વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ કરી દીધી છે. ત્યારે નાના વેપારીઓની હાલત કફોડી બની છે. શિક્ષણ કાર્ય તો ઘણા દિવસથી ઠપ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ તો આખુ યે વર્ષ ઓનલાઈન ભણ્યા છે. હવે શાળા કોલેજોમાં ઉનાળુ વેકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યુ […]

આવી બેદરકારીથી વધારે ફેલાઈ શકે છે કોરોના, લોકો ખીલની સમસ્યા માટે માગી રહ્યા છે ઈ-પાસ

કોરોનાના સમયમાં બેદરકારી દર્શાવવી અતિગંભીર લોકડાઉનમાં લોકો બિનજરૂરી કામ માટે માગે છે ઈ-પાસ બિહારની છે આ ઘટના પટના: દેશમાં કોરોનાવાયરસનો કહેર દરેક રાજ્યમાં વર્તાઈ રહ્યો છે. સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે તમામ પગલા લેવામાં આવે છે પરંતુ લોકોને બેદરકારી પણ કોરોનાવાયરસ વધારે ફેલાવવાનું કારણ બની શકે છે. હાલ હવે એવી ઘટના સામે આવી છે કે […]

કોરોના સામે કેન્દ્રની લડાઈ, રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને 17 કરોડ બે લાખથી વધુ ડોઝ વિનામૂલ્યે આપ્યા

કોરોના સામે કેન્દ્ર સરકારની મજબૂત લડાઈ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને કુલ 17 કરોડ જેટલા ડોઝ આપ્યા વેક્સિનેશન પ્રક્રિયાને તેજ બનાવવાનો પ્રયાસ દિલ્લી:  દેશ હાલ કોરોનાના સંક્રમણ સામે લડી રહ્યો છે, સરકાર માટે અનેક પડકારો માથે આવીને ઉભા છે. સરકાર લોકોને ઓક્સિજન પુરતા પ્રમાણામાં મળી રહે તે માટે તો તમામ પ્રયાસ કર્યા છે સાથે સાથે […]

કોરોનાને લીધે ટ્રેનોમાં પેસેન્જરો ઘટતા રેલવે સ્ટેશન પર કૂલીઓ અને રિક્ષાચાલકો બેકાર બન્યા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને લીધે  આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂ છે. ત્યારે ધંધા-રોજગાર પર તેની અસર થઈ છે. રેલવેમાં ટ્રેનો રદ થતાં અને મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતાં રેલવે મુસાફરોના સરસામાન ઉપાડનાર કુલી અને તેમને રિક્ષામાં ઘર સુધી પહોંચાડનાર રિક્ષાચાલકોની હાલત કફોડી બની ગઈ છે. પૂરતી ટ્રેનો ન પહોંચતા અમદાવાદ રેલવે સ્ટેશનના 250 કુલીઓ […]

ઝૂ અને જંગલના સિંહોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારી રાખવા તાકિદ

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ માનવીને જ નહીં પણ પ્રાણીઓને પણ થઈ શકે છે. તાજેતરમાં હૈદરાબાદના નહેરુ ઝૂઓલોજીકલ પાર્કમાં 8 એશિયાઇ સિંહ કોરોના પોઝિટિવ આવ્યા હતા  ત્યારે એશિયાઇ સિંહોનું ઘર એવા ગુજરાતમાં જંગલ વિસ્તાર અને ઝૂમાં રહેલા તમામ સિંહમાં કોરોના લક્ષણો અંગે ઓબ્ઝર્વેશન રાખવા જંગલના ટ્રેકર્સ અને ઝૂના કેર ટેકર્સને સૂચના આપવામાં આવી છે. ઝૂના વેટરનરી ડોક્ટર્સને […]

કોરોનાથી રિકવર થયા બાદ તરત ન લેવી જોઈએ વેક્સિન, આ છે કારણો

કોરોનાથી સ્વસ્થ થયા બાદ તરત ન લો વેક્સિન 2થી 4 અઠવાડિયા પછી લેવી જોઈએ વેક્સિન તરત વેક્સિન લેવાથી ફાયદો ન થવાની સંભાવના દિલ્લી: કોરોનાવાયરસનું સંક્રમણ હાલ જે રીતે દેશમાં ફેલાઈ રહ્યુ છે તે તમામ લોકો માટે ‘વોર્નિંગ બેલ’ બરાબર છે. સરકાર દ્વારા તો લોકોને યુદ્ધના ધોરણે વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે લોકોએ પણ ધ્યાન […]

ભારતમાં આ અઠવાડિયે કોરોના સંક્રમણ વધવાની સંભાવના, વૈજ્ઞાનિકોએ લગાવ્યું અનુમાન

ભારતમાં કોરોનાની બીજી લહેર આ અઠવાડિયે લહેર અતિજોખમી બનવાની સંભાવના વૈજ્ઞાનિકોએ લગાવ્યું અનુમાન દિલ્લી: ભારતમાં જે રીતે કોરોનાવાયરસની બીજી લહેર જોવા મળી છે તેને લઈને કેન્દ્ર સરકાર તથા સામાન્ય જનતા પણ ચીંતીત છે. કોરોનાની બીજી લહેર અતિજોખમી સાબિત થઈ છે ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા ફરીવાર એવુ અનુમાન લગાવવામાં આવ્યું છે જે તમામ લોકોમાં વધારે ચીંતા પેદા […]

ગુજરાતમાં કોરોનાના વધુ 12,955 કેસ નોંધાયાઃ 133નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 12,955 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 133 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 12,995 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,77,391 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 131 લોકોના કોરોનાથી મોત […]

મમ્મી મને હજારો વડીલોના આશીર્વાદ છે, મને કશું થવાનું નથીઃ નેહા નાયકા

 સુરતઃ જ્યારે મને કોવિડ વોર્ડમાં ફરજ બજાવવાની ફરજ સોંપાઈ હોવાની વાત મેં મારા પરિવારજનોને કરી, તો તરત તેમણે વિરોધ કરીને કહ્યું કે અમારે તને મોતમાં મુખમાં નથી જવા દેવી. પણ, મેં મારાં મમ્મી-પપ્પાને કહ્યું કે આખો દેશ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે મારા દેશના લોકોના દુ:ખ દૂર કરવામાં હું પાછીપાની નહીં કરું…’ આ […]

કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે દ્વારકાધીશ મંદિરે આટલા રૂપિયાનું કર્યું દાન

દ્વારકાધીશ દેવસ્થાન મંદિર સમિતિની પહેલ કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે સહાય દ્વારકાધીશ મંદિરે 21 લાખનું કર્યું દાન રાજકોટ : કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે સહાય કરવામાં આવી છે. દ્વારકાધીશ મંદિર તરફથી કોરોના મહામારીમાં લાખો રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે.વહીવટી સમિતિ દ્વારા દ્વારકાધીશ મંદિર તરફથી 21 લાખની રકમનું અનુદાન આપવામાં આવ્યું છે, તો સુદામા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code