1. Home
  2. Tag "CORONA"

અભિનેતા સોનુ સૂદે ઈન્સ્ટા પર વીડિયો શેર કરીને રાજ્યની સરકારોને અંતિમ સંસ્કાર માટે લોકોની મદદ કરવાની અપીલ કરી

અભિનેતા સોનૂ સુદે કોરોનાના દર્દીઓની મદદની અપીલ કરી સરકાર અંતિમ ક્રીયાનો ખર્ચ ઉઠાવે- સોનુ સૂદ મુંબઈઃ- ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, વધતા કેસના કારે તબીબી વ્યવસ્થા ખોળવાી રહી છે, અનેક લોકો ભારતની મદદે આવી રહ્યા છે ત્યારે બોલિવૂડના સ્ટાર્સ પણ ભારતને બનતી તમામ મદદ કરી રહ્યા છે.આ શ્રેણીમાં અભિનેતા સોનુ સૂદ સતત એક […]

રસી લેવા અને કોરોનાનું સંક્રમણ તોડવા શિક્ષકોએ અનોખું અભિયાન આદર્યુ

જૂનાગઢઃ શિક્ષકો બાળકોથી લઈને યુવાનોને શિક્ષણ આપવા ઉપરાંત સમાજ ઘડતર અને સામાજિક જાગૃતિ માટે પણ કાર્ય કરતા હોય છે. જિલ્લાના શિક્ષકોએ કોરોનાની રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ આણવી તેમજ કોરોનાની ચેઈન તોડવા માટે સોશ્યલ ડિસ્ટન્સ, વગેરે માટેનું અભિયાન આદર્યુ છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, લોકોમાં કોરોના અંગે જનજાગૃત્તિ માટે શિક્ષકોનો વેબીનાર […]

દેશમાં 18 થી 44 વર્ષની વયના આટલા નાગરિકોને મળી રસી,ગુજરાતમાં આટલા લોકોને આપવામાં આવી રસી

18-44 વર્ષના લોકોને પણ મળશે હવે વેક્સીન પ્રથમ દિવસે જ મળી આટલા લોકોને વેક્સીન ગુજરાતમાં 55000 લોકોએ લીધી વેક્સીન દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે, 18–44 વર્ષની વયના 84,599 લાભાર્થીઓને 1 મેના રોજ કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. ભારતમાં 18-45 વર્ષની વયના લોકો માટે કોવિડ -19 રસીકરણ […]

ઇઝરાયેલે ભારત અને અન્ય 6 દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો, કોરોનાને કારણે લેવાયો નિર્ણય

ઇઝરાયેલે યાત્રા પર લગાવી રોક ભારત સહીત 6 દેશો પર પ્રતિબંધ કોરોના ન વધે તે માટે લેવાયો નિર્ણય ૩ મે થી લાગુ થશે પ્રતિબંધ   દિલ્હી : કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલે તેના નાગરિકોને ભારત અને અન્ય છ દેશોમાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઇઝરાઇલના વડાપ્રધાન કાર્યાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા સંયુક્ત […]

કોરોના રસીકરણ અભિયાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા શિક્ષકની અનોખી પહેલ

ઘર આંગણે તૈયાર કરી વિશાળ રંગોળી રંગોળી મારફતે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. કોરોના વાયરસને નાથવા માટે રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 15 કરોડથી વધારે લોકોએ કોરોનાની રસી લીધી છે. બીજી તરફ સરકાર પણ લોકોને કોરોનાની રસી લેવા […]

સરકારની કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંધન કરનાર સામે થશે સખ્ત કાર્યવાહીઃ DGP આશિષ ભાટિયા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા અમદાવાદ સહિત 29 જેટલા શહેરો અને નગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ કેટલાક કડક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. બીજી તરફ કોરોનાનો લોકોને ભય ન હોય તેમ માસ્ક પહેરવાનું અને સામાજીક અંતર જાળવવાનું ટાળતા હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસ પણ હવે એકશન મોડમાં આવી છે. તેમજ […]

નાત-જાત, ધર્મ ભૂલીને કોરોનાના કાળે સૌને એક કર્યાઃ કચ્છમાં માનવતાની મહેક

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. તેમજ અનેક લોકો કોરોના સંક્રમણથી મૃત્યુ પામ્યા છે. જેથી સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગી છે. બીજી તરફ હોસ્પિટલોમાં પણ સરળતાથી બેડ ઉપલબ્ધ થતા નથી. દરમિયાન કચ્છના ભુજમાં આરએસએસના સ્વંયસેવકો અને ભૂતનાથ ટ્રસ્ટના સેવાભાવી આગેવાનો દ્વારા અંતિમ સંસ્કાર યજ્ઞ શરૂને કોરોના પીડિતોના અંતિમ સંસ્કાર કરે છે. […]

અમદાવાદમાં ઓક્સિજનની ઘટને નિવારવા મ્યુનિ.કોર્પોરેશનની મથામણ

અમદાવાદઃ શહેરમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મ્યુનિ. સંચાલિત એસવીપી, એલ.જી., શારદાબેન સહિતની 12 મોટી હોસ્પિટલો, 172 ખાનગી હોસ્પિટલ અને 200 નર્સિંગ હોમને રોજ 275 ટન ઓક્સિજનની જરૂર છે. જેની સામે હાલ ઉત્પાદકો પાસેથી 225 ટન જેટલો જ ઓક્સિજન મળી રહ્યોં છે. આ હિસાબે હવે દરરોજ 50 ટન જેટલા ઓક્સિજનની ઘટ ઊભી […]

રિલાયન્સ દ્વારા પ્રતિદિન 1000 MT ઓક્સિજનનું ઉત્પાદનઃ કોવિડ પ્રભાવિત રાજ્યોને મફતમાં અપાશે

જામનગર : ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના વધતા કેસને લીધે હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં વધારો થયો છે. ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મદદ માટે આગળ આવી છે. જામનગર રિફાઈનરીથી વિવિધ રાજ્યોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન એટલે કે એલએમઓનું સપ્લાય તેજ બનાવ્યું છે. હવે જામનગર તેલ રિફાઈનરીમાં દરરોજ 1000 MT થી વધુ મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે. આ ઓક્સિજન […]

ગાંધીનગરમાં 1200 બેડની હોસ્પિટલ હવે મહાત્મા મંદિરમાં બનાવાશે

ગાંધીનગરઃ શહેરમાં સેક્ટર-17 એક્ઝિબિશન સેન્ટર ખાતે 1200 બેડની હોસ્પિટલનો પ્લાન પડતો મુકાઈને હવે મહાત્મા મંદિર ખાતે હોસ્પિટલ તૈયાર કરવાની કવાયત શરૂ કરાઈ છે. કોરોના કેસો વધતા અમિત શાહે ગાંધીનગરમાં 1200 બેડની હોસ્પિટલની જાહેરાત કરી હતી. હોસ્પિટલની કામગીરીના પ્લાનિંગ માટે મંગળવારે DRDO અને કોર્પોરેશના અધિકારીઓએ એક્ઝિબિશન સેન્ટરની મુલાકાત લીધી હતી. જેમાં એક્ઝિબિશન સેન્ટર ખાતે આટલી મોટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code