કોરોના રસીકરણઃ ભારતમાં અત્યાર સુધીમાં 15 કરોડથી વધારે લોકોને અપાઈ રસી
દિલ્હીઃ ભારતમાં એક તરફ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કોરનાને નાથવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. બીજી તરફ કોરોનાને મહાત કરવા માટે સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં અંદાજે 22 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. આમ ભારતમાં અત્યાર […]


