1. Home
  2. Tag "CORONA"

કોરોના રસીકરણઃ ભારતમાં અત્યાર સુધીમાં 15 કરોડથી વધારે લોકોને અપાઈ રસી

દિલ્હીઃ ભારતમાં એક તરફ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કોરનાને નાથવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. બીજી તરફ કોરોનાને મહાત કરવા માટે સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં અંદાજે 22 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. આમ ભારતમાં અત્યાર […]

કોરોનાને લીધે માર્કેટ યાર્ડ્સમાં કામકાજ ઠપ થતા રોજનું 200 કરોડનું ટર્ન ઓવર સ્થગિત થયું

રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં મોટાભાગના માર્કેટ યાર્ડોમાં છેલ્લાં પંદર દિવસથી હરાજીનું કામકાજ બંધ છે. તેના કારણે રૂપિયા 200 કરોડથી વધુ થતું પ્રતિદિનનું ટર્નઓવર ઠપ થઈ ગયું છે. ઊંઝા સહિત મોટા માર્કેટ યાર્ડોમાં તો બહારના રાજ્યોમાંથી પણ વેપારીઓ માર્કેટ બંધ હોવાથી આવતા નથી. સૌરાષ્ટ્રના ગોંડલ અને રાજકોટ માર્કેટ યાર્ડે કોરોના સંક્રમણને કારણે હરાજીથી અલિપ્ત રહેવાનો નિર્ણ […]

કોરોનાને લીધે માગ વધતા નાળિયેરના ભાવ પણ આસમાને પહોંચ્યા

અમદાવાદઃ કોરોનાને કારણે વિટામિન સીયુક્ત ફળોની માગમાં વધારો થયો છે. મોસંબી, સંતરા, લીંબુની માગ વધ્યા બાદ હવે લીલા નાલિયેરની માગમાં પણ જબ્બર વધારો થયો છે. તબીબો પણ નાળિયેર પાણી પીવા માટેની સલાહ આપી રહ્યા છે. પરંતુ સામાન્ય લોકોને કેવી રીતે નાળિયેર પાણી પી શકે? હાલનો આ મોટો પ્રશ્ન છે. કારણે કે, નાળિયેરના ભાવ આસમાને પહોંચ્યા […]

મિત્રતા સામે કોરોના પરાસ્તઃ કોરોના પીડિત મિત્ર માટે 1400 kmનો પ્રવાસ કરી યુવાન ઓક્સિજન લઈ પહોંચ્યો

દિલ્હીઃ ભગવાન માતા-પિતા, ભાઈ-બહેન સહિતના લોહીના સંબંધ સાથે બાળકને ધરતી પર મોકલી છે. પરંતુ મિત્રતા જ એ એક એવો સંબંધ છે જે આપણે જાતે પસંદ કરીએ છીએ. આજના આધુનિક જમાનામાં જ્યારે કોઈ-કોઈની નથી રહ્યું ત્યારે ઉત્તરભારતમાં કોરોના પીડિત મિત્ર સાથે યુવાને મિત્રતા નિભાવીને ફ્રેન્ડશીપનો અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. કોરોના પીડિત મિત્રને ઓક્સિજનની જરૂર પડતા […]

સરકારી કર્મચારીનું કોરોનાને લીધે મૃત્યુ થાય તો તેના વારસદારોને 25 લાખની સહાય આપવા માગ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા આવશ્યક સેવાના ભાગરૂપે બજાવેલી ફરજના કિસ્સામાં સરકારી કર્મચારીનું કોરોનાથી અવસાન થાય તો 25 લાખની સહાય ચૂકવવાનો ઠરાવ કર્યો છે ત્યારે સચિવાલય સ્ટાફ એસોસિએશન દ્વારા ફરજ દરમિયાન કોઇપણ વિભાગના અધિકારી- કર્મચારીનું કોરોના સંક્રમણથી અવસાનના કિસ્સામાં 25 લાખની સહાય ચૂકવવા મુખ્ય સચિવને પત્ર લખાયો છે. ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશનના ખજાનચી ભાગ્યેશ પટેલે લખેલા […]

અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં શરૂ કરાયેલા આઈસોલેશન વોર્ડ કરાયાં બંધ

પુરતી સુવિધા નહીં હોવાથી કરાયો આદેશ પોલીસ કમિશનરે કર્યો હુકમ અધિકારી-કર્મચારીઓને તકેદારી રાખવા સૂચના અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ સૌથી વધારે હોય તેમ દરરોજ મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ પોલીસ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. કોરોનાને પગલે હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ નહીં હોવાથી કેટલાક પોલીસ સ્ટેશનોમાં જ પોલીસ […]

કોરોનાનું ગ્રહણ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌સુરતના તમામ કાપડ માર્કેટ તા. 5મી મે સુધી રહેશે બંધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં હોવાથી 29 શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોરોનાની ચેઈન તોડવા માટે અનેક ગામ અને નાના શહેરોએ સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લીધો છે. દરમિયાન સુરતમાં તમામ કાપડ માર્કેટ આગામી 5મી મે સુધી સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય ફોસ્ટાએ કર્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]

18થી 25 વર્ષના યુવાનોને પણ મળશે વેક્સિન, દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધાર થવાની સંભાવના

હવે 18થી વધુ ઉંમરના નાગરિકોને પણ મળશે વેક્સિન વેક્સિન પ્રક્રિયા તેજ થતા લોકોને રાહત મળવાની સંભાવના સોમવાર કરતા મંગળવારે ઓછા કેસ નોંધાયા લોકોના સ્વસ્થ થનારા આંકડામાં પણ નોંધપાત્ર સુધારો દિલ્લી: દેશમાં વધી રહેલા કોરોનાવાયરસના સંક્રમણ પર સરકારે પણ હવે બાંયો ચડાવી દીધી હોય તેવુ લાગી રહ્યું છે. સરકાર કોરોનાવાયરસને માત આપવા માટે તમામ પ્રયાસ કરી […]

આયુષ્માન ખુરાનાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યું દાન,ફેંસને પણ કરી અપીલ

કોરોનાના સંકટમાં મદદે આવ્યા આયુષ્માન ખુરાના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યું દાન લોકોને પણ આ સ્થિતિમાં મદદ કરવા કરી અપીલ મુંબઈ : આયુષ્માન ખુરાના અને તેમની પત્ની તાહિરા કશ્યપે મહારાષ્ટ્રના કોવિડ -19 મહામારીથી પીડિત લોકોને મદદ માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપ્યું છે અને લોકોને આ કટોકટીની પરિસ્થિતિમાં સરકારને મદદ કરવા અપીલ પણ કરી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાકી નર્મદાબેનનું અમદાવાદમાં કોરોનાથી નિધન

પીએમ મોદીના કાકી નર્મદાબેનનું નિધન 80 વર્ષીય નર્મદાબેનનું કોરોનાથી નિધન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હતા દાખલ    અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાકી નર્મદાબેન મોદીનું મંગળવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા. 80 વર્ષીય નર્મદાબેન તેના બાળકોની સાથે શહેરના નવા રાણીપ વિસ્તારમાં રહેતા હતા. વડાપ્રધાનના નાના ભાઈ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code