1. Home
  2. Tag "CORONA"

મહારાષ્ટ્ર : વસઇની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 13 દર્દીઓ ભુંજાયા

કોવિડ હોસ્પિટલના ICU માં લાગી આગ 13 દર્દીના નિપજ્યા મોત અગાઉ નાસિકમાં પણ બની હતી દુર્ધટના મહારાષ્ટ્ર: કોરોનાના વધતા જતા કેસ અને ઓક્સિજનના અભાવે મહારાષ્ટ્રમાં પહેલા જ હજારો દર્દીઓના જીવ જોખમમાં છે. હવે હોસ્પિટલમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,કોવિડ હોસ્પિટલના આઈસીયુમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે 13 […]

પીએમ મોદી આજે કોવિડ -19 ની સ્થિતિ અંગે ત્રણ મહત્વપૂર્ણ બેઠક યોજશે

દેશમાં કોરોનાનું વધી રહ્યું છે સંક્રમણ   કોરોના પર ઉચ્ચ-સ્તરની યોજાશે બેઠકો પીએમ મોદી ત્રણ મહત્વપૂર્ણ બેઠકો કરશે દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કોવિડ- 19 ની સ્થિતિ પર હાઈ લેવલની બેઠક યોજશે.પીએમ મોદી દેશના અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા સિવાય દેશના અગ્રણી ઓક્સિજન નિર્માતાઓ સહીત કુલ ત્રણ મહત્વપૂર્ણ બેઠક કરી મહામારીની હાલની સ્થિતિની સમીક્ષા […]

કોરોનાની સ્થિતિ વિકટ બનતા અમિત શાહ આજે અમદાવાદ આવશેઃ સરકારને માર્ગદર્શન આપશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિકટ બનતી જાય છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવી રહ્યા છે. શાહ મોડી રાત સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર આવી શકે છે. સૂત્રના કહેવા મુજબ અમિત શાહ 24 એપ્રિલે GMDC ખાતેની નવી કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન કરશે, સાથે જ રાજ્યમાં ચાલી રહેલી કોરોના મહામારીની પરિસ્થિતિની સમીક્ષા પણ કરશે તેમજ આરોગ્ય […]

અમદાવાદ સિવિલની કિડની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને હિંમત અપાવવા કસરત કરાવાય છે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. શહેરની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી હાઉસફુલ થઈ રહી છે. દર્દીઓને સારવાર સાથે માનસિક મનોબળ વધારવું પણ જરૂરી છે. ત્યારે સિવિલની કિડની હોસ્પિટલમાં દર્દીઓને સારવાર સાથે કસરત કરાવીને માનસિક મનોબળ વધારવામાં આવી રહ્યુ છે. શહેરના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલના કોરોનાનાં દર્દીઓને શારીરિક માનસિક હિંમત આપવામાં આવે છે. દિવસમાં […]

ઓક્સિજન સહિત મેડિકલ સંસાધનો પહોંચાડવા માટે વાયુ સેના એક્શન મોડમાં

અમદાવાદઃ દેશમાં કોઈપણ વિકટ સ્શિતિને પહોંચી વળવા ભારતીય સેના સક્ષમ છે. કોરોનાની મહામારીને પગલે દેશમાં મેડિકલ ઓક્સિજન સહિત કેટલીક દવાઓ અને ઉપકરણોની વધારે જરૂરિયાત ઊભી થઈ છે અને રાજ્ય સરકારો મુશ્કેલીમાં મુકાઈ છે ત્યારે તેમને સહાયતા કરવા માટે વાયુસેના એક્શનમાં આવી ગઈ છે. ભારતીય વાયુ સેના દ્વારા ઓક્સિજન તેમજ ઓક્સિજનના સિલિન્ડરો, જરૂરી દવાઓ અને મેડિકલ  […]

પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પહોંચેલો ટ્રિપલ મ્યુટેશન ગુજરાતમાં પ્રવેશવાનો ભય

અમદાવાદ :  ગુજરાત જ નહીં દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં તો એટલીબધી સ્થિતિ વિકટ છે, કે ના છૂટકે લોકડાઉન આપવું પડ્યું છે. દરેક દિવસે Covid-19 સંકટ વિકટ બની રહ્યું છે. દેશની હેલ્થિ સિસ્ટમ નબળી પડી રહી છે. આ વચ્ચે એક રિપોર્ટ અનુસાર, ભારતના કેટલાક હિસ્સામાં ટ્રિપલ […]

કેન્દ્ર સરકાર ગુજરાતને કોરોનાના દર્દીઓ માટે 1,63,500 રેમડેસિવિરના ઈન્જેક્શનનો જથ્થો આપશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ પ્રતિદિન 12000થી વધુ નોંધાય રહ્યા છે. હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરતો જથ્થો ન હોવાની બુમરાણ વધી રહી છે. જ્યારે રેમડેસિવિર ઈન્જેક્શન પણ મળતા નહીં હોવી બુમો ઊઠી છે.  જેનાથી દર્દીઓ તેમજ પરિવારજનોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે  કેન્દ્ર સરકારે દેશનાં 19 રાજ્યમાં આગામી 10 દિવસમાં  રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કરી છે, જેમાં […]

વડોદરામાં હોમ ક્વોરન્ટાઈન કોરોના પીડિતોના ઘરે પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. હજારો દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે. દરમિયાન કેટલાક દર્દીઓ કોમ ક્વોરન્ટાઈનના નિયમોનો ભંગ કરીને ઘરની બહાર નીકળતા હોવાની ફરિયાદો ઉઠી છે. વડોદરામાં હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે. તેમજ પોલીસની ટીમ જે તે વ્યક્તિના ઘરે જઈને સરપ્રાઈસ ચેકીંગ કરશે. પોલીસે […]

રેમડેસિવિર ઈન્જેકશન વિતરણ બાબતે સરકારે નિતી વિષયક નિર્ણય લેવા જોઈએઃ હાઈકોર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. તેમજ હોસ્પિટલોમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશનની અછતના પગલે દર્દીઓ અને પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન હાઈકોર્ટે પણ કોરોના મુદ્દે થયેલી અરજીમાં સરકારનો ઉધડો લીધો હતો. તેમજ સરકાર રેમડેસિવિરના વિતરણ બાબતે જરૂરી નિતિ વિષયક નિર્ણય લે તેવી ટકોર પણ કરી હતી. કેસની હકીકત અનુસાર […]

બેન્કોના એટીએમમાં પૂરતાં નાણાં રાખવા અપાઈ ખાસ સૂચના

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે રાજ્યભરની બેન્કોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુરૂવારથી  આગામી 30 એપ્રિલ સુધી સવારે 10 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી જ ગ્રાહકો માટે બેન્ક ખુલ્લી રહેશે. જે પણ ગ્રાહકો પૈસા ઉપાડવા તેમજ જમા કરાવવા સહિત અન્ય કોઈપણ જરૂરી કામકાજ કરવા માગે છે, તો  બપોરે બે વાગ્યા પહેલાં પૂર્ણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code